SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ અન્તર્લાવાલંકાર, લખે છે –“છિત ફવિ”િ પ્રાચીન લલિતને અલંકારાન્તર માને છે. “ચન્દ્રાલેકકાર” આ પ્રમાણે લક્ષણ આપે છે – ___वर्ण्य स्याद्वर्ण्यवृत्तान्तप्रतिबिम्बस्य वर्णनम् । વર્ણનીયમાં વર્ણન કરવાને ઈરછેલ જે વૃત્તાંત એના પ્રતિબિમ્બનું વર્ણન એ ઝિત ગઇ. એમણે વર્ણન કરવાને ઈરલના પ્રતિબિમ્બમાં લલિત શબ્દની રૂઢિ માનેલ છે. યથા. સેતુ બાંધીને શું કરશ, ઉતરી ગયા પછીં અબુ. આમાં કલાન્તરિતા નાયિકા નાયકના રીસાઇને ચાલ્યા ગયા પછી તે પ્રસન્ન કરવા યત્ન કરે છે, એ કથનીય છે. જેને છેડીને એનું પ્રતિબિમ્બ રૂપ જલ ગયા પછી પાજ બાંધવાનું સખીએ અમારા મતથી કહેવાને ઈરછેલને નહીં કહેતાં એને પ્રતિબિમ્બથી કહેવું એ તે પર્યાક્તિ છે. પ્રતિબિમ્બ બિમ્બને પ્રકારાતર છે. वर्धमानक. સૂધાત વૃદ્ધિ અર્થમાં છે. વાન એટલે વૃદ્ધિ પામત. વર્ધમાન શબ્દનો જે અર્થ છે તેજ વર્ધમાન શબ્દને છે. પ્રાચીન વર્ધમાનક નામને અલંકારાન્તર માને છે. “રત્નાકરકાર” આ લક્ષણ ઉદાહરણ બતાવે છે. “પપળામાંધિવાં વર્ધમાન રૂપ અર્થાત સ્વરૂપ અને ધીમેથી આધિય એ વર્તમાન अलंकार. યથા. પ્રારંભમાં અતસી કુસુમ, ફરિ કચસશ શુતિ હેય, ફરી થાય બાલ માલ માંસલ કહે સખ સહ કાય; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy