________________
અન્તર્ભાવાલ કાર.
.
પૂજ શબ્દના અર્થ “ તુસ્. ” કેટલાક પ્રાચીના વૃઢ નામના અલકારાન્તર માને છે.
66
"" રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ દેખાડે છે:गूढमाकाङ्क्षोपनिबन्धो गूढम् ॥ ગૂઢતાથી આકાંક્ષાની થએલી વસ્તુનુ નિબંધન અર્થાત્ વર્ણન गूढ अलंकार छे.
-
૫૨૭
થયા.
છડી સપધ્રુવ લાલકર, નિરખી તમાલની ડાલ; કુમળાઈ ઉર સાલ ધરી, ફૂલમાલસમ ખાલ. આહીં પોંચાક્તિ નથી; કેમકે પર્યાયેક્તિમાં ગૂઢતા નથી, આ ગુણીભૂત વ્યંગ્ય નથી, કેમકે ગૂઢાર્થ માં વ્યંજના સભવતીનથી. અમારા મતથી નંદલાલે સપધ્રુવ તમાલ ડાળની છડીથી પેાતાના સ ંકેતસ્થાનમાં જવાનું સૂક્ષ્મતાથી સૂચિત કર્યું છે, એથી આતાસૂક્ષ્મ અલકારજ છે. યૂોહિ.
ગૂઢ શબ્દના અર્થ ગુપ્ત છે. તેથી ગૂઢતાથી ઉક્તિ એ ગૂઢોધિ. ગઢાકિતને કેટલાક પ્રાચીના અલકારાન્તર માને છે. ચન્દ્રાલેાકકાર આ લક્ષણ ઉદાહરણ આપે છે:— गूढोक्तिरन्योद्देश्यं चेद्यदन्यं प्रति कथ्यते ॥
=
જે અન્યના ઉદ્દેશથી કરીને અન્ય પ્રતિ કહેવામાં આવે એ Tઢોત્તિ. વૃત્તિમાં લખ્યું છે કે જે પ્રતિ કાંઇ કહેવુ' જોઇએ એને તટસ્થ લેાક જાણી લેતા નથી, એથી એને *લેષથી કહેવું એ ગૂઢોત્તિ.
યથા.
વૃષ પરક્ષેત્રથી ભાગી જા, રક્ષક આવ્યેા ક્ષેત્ર;
આહીં પરકલત્ર ભાગવનાર કામુકપ્રતિ કહેવુ છે; તેથી સમી૫માં પરખેતરમાં ચરતા ખળદ પ્રતિ કહ્યું છે. આહીં અર્થ શ્લેષ છે.
યા.
સખી હું સાંજે જાઈશ, મુદ્દે પૂજવા મહેશને માજ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com