SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૭ મિષ અને મુદ્રા. આહીં હિમથી અને ભયથી ઉત્પન્ન થએલ કંપ આગંતુક છે. આ કંપરૂપ સમાન ચિન્હાથી હિમ વસ્તુઓ કરીને ભય વસ્તુનું ગોપન છે. અહીં મદ વૈધવન અવસ્થામાં મળી ગએલ છે અને ભયજનિત કંપ હિમજનિકંપમાં મળી ગએલ છે. સર્વસ્વકાર આ લક્ષણ આપે છે – वस्तुना वस्त्वंतरनिगहनं मिलितम् । એક વસ્તુથી અન્ય વસ્તુનું નિગહન એ રિજિત. રત્નાકરકાર આ લક્ષણ આપે છે – ___ धर्मसाम्याइँदापतीतिर्मीलितम् । ધર્મની સમાનતાથી ભેદની અપ્રતીતિ એ બીસ્કિત છે. નિષ. * “જશવંતભૂષણકાર” લખે છે – આહીં “બ” શબ્દને અર્થ વ્યાજ છે. વ્યાજ અર્થાત્ છલ. “ચિન્તામણિકષકાર” કહે છે:–“પિs ને. જ્યાં કોઈ મિષ બતાવી વર્ણન કરવામાં આવે એ પિત્ત 'ગાં%ાર, યચી, દેશનિકાલ કર્યા હણ્યા, ધન હર શત્રુસમાજ; એ અશક્ત સેવે ચરણ, સ્વામિધર્મને વ્યાજ. આમાં અશક્ત બનેલ શત્રુઓ સ્વામિધમે મિષે રાજાના ચરણને સેવે છે. આ વાસ્તવમિષમાં પણ ચમત્કાર અનુભવસિદ્ધ છે. જશવંતજશેભૂષણકાર” લખે છે – મુદ્દા એટલે નામ લખેલી વીંટી. જેને લોકે મહાર કહે છે. અને જેનું પત્ર ઉપર ચિહ્ન કરવામાં આવે છે. ચિન્તામણિકોષકાર” કહે છે:–“દ્રા પ્રત્યયરિણ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy