SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ કાવ્યશાસ્ત્ર, બ્રાન્તિ. જશવંતભૂષણકાર” લખે છે:-- એ નથી છતાં એને એ જાણવું એ ગ્રત છે. “ચિન્તામણિ કેષકાર” કહે છે –ાનિતરતસ્મિત્ત જ્ઞાને. બ્રાન્તિને પ્રાન્તિ અલકાર કહે છે. યથા, કરે યજ્ઞ અવધેશ અતિ, સુરના સુખને કાજ; ઘનને ત્યાગે ચાતક, હમધૂમ્ર ગણું આજ. આમાં ચાતકને મેઘમાં હામધૂમ્રની ભ્રાન્તિ હોવાથી ઝાનિત અલંકાર છે. કાવ્ય પ્રકાશગતકારિકાકાર” આ પ્રમાણે લખે છે - “પ્રતિમાનપવિત્તાને ” એના તુલ્યને જેવાથી એ અન્યનું જ્ઞાન એ આત્તિમાન. - સર્વસ્વકાર કાવ્યપ્રકાશકારના અનુસારી છે. અને બ્રાન્તિમાન શબ્દને સર્વસ્વકારે આ અર્થ કર્યો છે? "भ्रान्तिश्चित्तधर्मो विद्यते यस्मिन् स भ्रान्तिमान् બ્રાન્તિરૂપ ચિત્તને ધર્મ જેમાં રહે છે એ બ્રાતિમાન. વેકવ્યાસભગવાન સ્વાતિ ને ઉપમાને પ્રકાર માનીને આ લક્ષણ આપે છે. प्रतियोगिनमारोप्य तदभेदेन कीर्तनम् । उपमेयस्य सा मोहोपमासौ भ्रान्तिमद्वचः ॥ પ્રતિયોનિ” અર્થાત્ ઉપમાનને આરેપણ કરીને ઉપમાનના અભેદથી ઉપમેયનું કથન એ મોબા, ગૌ બ્રાન્તિમ અર્થાત્ આને બ્રાતિમાન કહે છે. આચાર્યદંડીએ પણ વેદવ્યાસભગવાનના મતાનુસાર સંદેહ અને ભ્રાન્તિમાનને ઉપમાને પ્રકાર માનેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy