SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમ. ૪૧૩ કરાવે છે. આહીં “લીલા” આ એકજ પદના અર્થને અન્યત્ર સબંધ કહેવામાં આવ્યે છે, એથી પરાથરિ છે. वाक्यार्थावृत्तिनिदर्शना-यथा. રંજન કરવા જાવથી, તુજ પદ નખને નાર; એ સિત કરે છે શાશ, કરી લેપન ઘનસાર. • આહીં પૂર્વાર્ધરૂપ વાકયાર્થને અને ઉત્તરાર્ધરૂપ વાકયાર્થ સંબંધ કહેલ છે. “ચન્દ્રાલોકકાર” પ્રથમ નિદર્શનનું આ લક્ષણ આપે છે – वाक्यार्थयोः सदृशयोरैक्यारोपो निदर्शना. સદશ વાક્યાર્થીની એકતાને આરેપ એ નિટના છે. યથા. જે દાતામાં સામ્યતા. પૂર્વ પુણ્ય અનુસાર, એજ પૂર્ણ ઈન્દુમહીં, અકલંકતા અપાર - આહીં દાતાની સૈમતારૂપ ઉપમેય વાક્ષાર્થની અને પૂણેન્દુની અકલંકતારૂપ ઉપમાન વાયાર્થીની જે” “એ” શબ્દથી એકતાને આરે છે. ચન્દ્રાલેકકાર” અન્ય લક્ષણ આ પ્રમાણે લખે છે – अपरां बोधनं प्राहुः क्रिययाऽसत्सदर्थयोः ક્રિયાએ કરીને સારા નઠારા અર્થને બંધ કરાવવાને અન્ય નિના કહે છે. नियम. જશવંતજશેભૂષણકાર” લખે છે – નિયમ શબ્દનો અર્થ “કવું” થાય છે. ચિન્તામણિ કાષકાર કહે છે –“નિયમ વત્રો, ચા વજને” નિયમને નિયમ અલંકાર કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy