SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્ટેક્ષા. આહીં ચન્દ્રમીના કલંકરૂપ ધર્મને આશ્રય કરીને વૃણ આદિની ઉભેક્ષા કરવામાં આવી છે. વેદવ્યાસ ભગવાન આ પ્રમાણે લખે છે – अन्यथोपस्थितावृत्तिश्चेतनस्येतरस्य च । अन्यथा मन्यते यत्र तामुत्प्रेक्षां प्रचक्षते ।। જ્યાં ચેતનાની અને ઈતરની અર્થાત્ અચેતનની અન્યથા જાણે લ વૃત્તિ અન્યથા માનવામાં આવે એને ઉલ્ઝક્ષા કહેવામાં આવે છે. આચાર્યદંડી આ પ્રમાણે લખે છે. अन्यथैव स्थितावृत्तिश्चेतनस्येतरस्य वा । अन्यथोत्प्रेक्षते यत्र तामुत्प्रेला विदुर्यथा ॥ જ્યાં ચેતનને અથવા અચેતનને અન્યથા જ રહેતે વતવિ અન્યથા ઉઍક્ષાનો વિષય કરવામાં આવે એને ઉભેક્ષા કહેવામાં આવે છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે – "संभावनमथोत्पेक्षा प्रकृतस्य समेन यत." જે પ્રજ્ઞા અર્થાત્ ઉપમેયના મેન અર્થાત્ ઉપમાન કરીને સંભાર તે ઉપ્રેક્ષા. સર્વસ્વકાર, સાહિત્ય દર્પણકાર આદિ સર્વ કાવ્યપ્રકાશકારના અનુસારી છે. કેટલાએક સંભાવનાનું સ્વરૂપ આ પ્રમાણે લખે છે – “ઉદાતાશોટિસંરાય સંભાવના.” એક્તર અર્થાત્ બન્નેમાંથી એક ઉત્કટ અર્થાત્ પ્રબલ કેટિવાળા સંશય તે સંભાવના એમ કહે છે. સૂત્રકાર વામન આ પ્રમાણે લખે છે – अतद्रप्यस्यान्यथाऽध्यवसानमतिशयार्थमुत्प्रेक्षा. અતિશયને માટે જે એ રૂપવાળ નથી એનું અન્યથા અર્થાત્ એ રૂપવાળું કરીને અધ્યવસાન તે ઉભેક્ષ અલંકારતિલકમાં ભાનુદત આ પ્રમાણે લખે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy