SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વરૂપ યથા. સિસકારા શીખવતે, ઘણુયુત કરતો અધર ધરી તંત, સલેમ કરતે કાયા, શું સખિ! પતિ, નહિ સમીર હેમંત. અહીં સત્ય વસ્તુને અપહવ કરી અન્યની શંકાનું નિવારણ કરે છે તેથી છેT૫કુતિ ગઝંર છે. ઉક્ત ઉદાહરણ એક વિષયમાં બીજા વિષયની યેજનાનું છે, અને નીચેનું ઉદાહરણ એક વિષયમાં અવસ્થા ભેદથી બીજા વિષયની ચેજનાનું છે. યથા. જાણ સખી પતિ પાસે, કહેવા લાગી જારવાત જીવતી. ઓળખતાં કહ્યું તે, એ સ્વપ્ના પછી ઉંઘ ન આવી રતિ. આંહીં વિષયની એકતામાં અવસ્થા ભેદથી જાગ્રત અવસ્થામાં થયું એ એકજ જારવૃત્તાંતને સ્વપનારૂપ અવસ્થાન્તર બતાવીને અપહવ કરેલ છે. ચન્દ્રાલેકમાં છઠું લક્ષણ આ પ્રમાણે છે-- તવાપતિ ચત્તાનાર્નિજુ ”િ “ચાન આદિ પદેથી અમન્ડવયુકત હોય ત્યાં તપતુતિઅંજાર છે. યથા. કામિની કટાક્ષમિષથી, નીકળે છે સ્મરકેરાં નારાચ આમાં મિષઆદિ પદેથી અપન્ડવ કરેલ છે તેથી વૈતવા - સુતિ ગઢ છે. ___ अपूर्वरुप. જશવંતજભૂષણકાર” લખે છે -- ઘોરીએ પૂર્વરૂપની પ્રાપ્તિમાં વક્ષ્યમાણ પૂર્વરૂપ અલંકાર માન્યું છે. રૂપતે અહીં અવસ્થા છે. એ પૂર્વ રૂપના વિપરીત ભાવમાં ગર્વ અને અમે લખ્યો છે. ધરીએ તદ્દગુણ આદિના વિપરીત ભાવમાં અતદગુણ આદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy