SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ અપહુતિ. એ વખત ભટ યશવંતના એ કૃત્ય અદભુત કીધ: ઓળખી એક બીજેઓ નિજના હણ્યા વીર વિપક્ષ ઔરંગજેબ ëચ્ચારતો, રાઠેડ છે રણુદક્ષ. આહીં વીરરૂપ ધમીઓમાં ઓળખવા રૂપ ધર્મની અન્યન્યતા છે. ભાનુદત્ત વૃત્તિમાં લખે છે કે ઉત્કર્ષ એ ઉપલક્ષણ છે. વૈરસ્પર્ધાદિક પણ જાણી લેવા જોઈએ. તેથી આ સાહિત્ય શાસ્ત્રમાં ઉપલક્ષણને અંગીકાર છે. કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લખે છે ––' " क्रियया तु परस्परं वस्तुनोर्जननेऽन्योन्यम्" આને અર્થ વૃત્તિમાં છે – " अर्थयोरेकक्रियामुखेन परस्परं कारणत्वे सति अन्योन्यनामालंकारः॥ બે અર્થોની એક કિયા દ્વારા પરસ્પર કારણુતા હોય ત્યાં અન્યોન્ય અલંકાર થાય છે. સરથી ફેલે હંસશ્રી, હંસે સરશ્રી મિત્ર; આમાં સરેવર અને હંસ બંનેની શોભા ફેલાવારૂપ એક ક્રિયા દ્વારા પરસ્પર કારણુતા છે. પન્નતિ. જશવંતજભૂષણકાર” લખે છે“હુર” ધાતુ ઉપરથી અપહૂતિ શબ્દ બને છે – “જુ” ધાતુ અપન્ડવ અર્થમાં છે. ધાતુ પાઠમાં કહ્યું છે કે “દુ ગપ ” આમાં “ગ” ઉપસર્ગ છે. “હુ ” ધાતુ ઉપરથી ભાવમાં “મા” પ્રત્યય હોવાથી “ગપર ” શબ્દ થયે. અને “જિન” પ્રત્યય લગાડવાથી “ગાહૂતિ ” શબ્દ થયો છે. આ બંને શબ્દનો અર્થ એક છે, આમાં અપહુવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy