SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ અચ્ચરાજી करुण શોકની પરિપુષ્ટતાને પણ કહે છે. એને વર્ણ ચિત્રિત કપાત સમાન, દેવતા વરૂણ, બંધુનાશાહિ માઇલન, મૃતક દાહાદિ તથા એની અસાધારણ વસ્તુઓનું દર્શન તેમજ ગુણ શ્રવણદિ રીપના ભાગ્યનિન્દા, ભૂમિપતન અને રેહનાદિ નુમાપ છે. યથા વ્યાકુલ બની મહેદરી, કહે મૃતક દશમુખનું અહી ગાત્ર, વિશ કર્યું છે તેયે, કાં નથી કરતા શ્રવણ મારી વાત. કોધથી થએલી ઇન્દ્રિયની પ્રબળતાને દિલ કહે છે. એને વર્ણ રક્ત, દેવતા રૂદ્ર, શત્રુ માનવન શત્રુને ઉમંગ હીપનભંગ, અધર દંશન અને બાહુ વિસ્ફોટનાદિ અનુભવે છે. યથા નિરખી જાવક ભાä, પાવક જેવી બની રહી બાલ; નિજ હૃદયેથી તેહી, યતિને દીધી માલતીની માલ, वीर પૂત્સાહની પરિપુષ્ટતાને પણ કહે છે એના ત્રણ ભેદ છે. १ युदवीर, दानवीर, ३ दयावीर. ચયા ચડ નંદ દશરથને, મનેર હરના પૂરણ કરવા. લાગ્યા ઉભય ફરકવા, પ્રચંડ બાહુ અરિના મદ હરવા. કવચ્ચે નહી સમાયે, ગાત્ર પ્રકુલ્લિત અરિ જયે થડકી, ઈ મેં દશમુખને, તુર્તજ કડીયે બખતરની કડકી. યુવર બલ વિવા પ્રતાપાદિ નિશ્ચયજનિતત્સાહની પરિપુછતાને યુદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy