SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યશાસ્ત્ર. अष्टविधि नायका. અવસ્થાનુસાર નાયકામાના આઠ લે છે. ૨. મોષિતતા ૨. વંદિતા. ૭ જાન્તરિતા, કે વિમળ્યા ૧. વાંકિતા દ્વસસના, ૭ સીનĪતા. ૮ ગમિસારા. આ લેટ્ઠા વય:ક્રમસહિત સ્વકીયા, પરકીયા, અને સામાન્યાના થાય છે. प्रोषितपतिका. પ્રિયના દેશાન્તર ગમનથી સતાપિત સ્ત્રીને મોષિતતિક્ષા ૐ છે. વિયેાગની દશ દશા અનુભવનપ એની ચેષ્ટા છે. मुग्धाप्रोषितपतिका - यथा પતિપ્રીતિના ભાર. નથી. સહીં શકતી નારી, બેઠી મતિને ખાઇ, દુઃસહુ દુ:ખ દિલમાં ધારી; સુખ વાયુથી મિલન, થાય છે સુદર તનડું, કહે ન સુખથી કાંઇ મુંઝાઇ રહ્યું છે મનડું, જાતાં પતિ પરદેશમાં, અલગ કયે આરામને; ગુલામ કળીસમ ગા આ, કબજે થઈછે કામને યથા પતિવિયાગ દુ:ખ પ્રમડા, મુખથી કહેતાં લજવાયે ભારી; અધ કરી જળ નળસુખ, રીકે જળની તુલ્ય નવલ નારી. मध्याप्रोषितपतिका - यया. વાલમ ગયેા વિદેશ, કુંજનયનીને જ્યારી, સાજ સુખાના સ, તેાડી ન ખ્યા છે ત્યારથી, પાપી પપ હૈ સદા, મેં પીયુ પીયુ પુકારે; ઉર અગ્નિ ઉપજાવ અધિક મળીને માળે, ઘેાર ગના છન કરી અપે દુ:ખડાં બાગમાં; લલના લાજ મદન ભરી, પાઢી રહ પલગમાં, ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy