SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ કાયદા અણુમાર કહે છે. એના ચાર ભેદ છે – સાત્વિજ, રાયવા, માનસિવ, અને મારા सात्विक, શરીરના અકૃત્રિમ અંગવિકારને સાતિજમા કહે છે. એના આઠ ભેદ છે. સ્ત”, , શેષ, સ્વયંગ, જ, જૈવર્થ, પણ અને પ૦૫, તેમ, કેઇ કારણથી સંપૂર્ણ અંગેની ગતિને અવરોધ થઈ જવાને મિ કહે છે. યથા. હરિને જોઈ તારૂં, થકિત થયું છે ગાત્ર કેમ હાલ; રહો રવા કરમાં, દધિ નથી મર્થી શકતી તું કાં બાલ. ર. રામપથી નીકળતાં જળને જ કહે છે. યથા. રતિશ્રમથી રામાને, સ્વેદ બિન્દુ સહુ તનમાં ગયાં વળી, જાણે લતા કનકની, મનહર મુકતા ફલથી આજ ફળી. નવ, , કઈ કારણથી ઉભાં થયેલાં રામને તેમાં કહે છે. યથા. આવી શ્યામ અચાનક, પૃશી આંગળી નાગરીકુચમાથે; કમલ કેશ મટી વિકસ્યાં, પુષ્પ કદંબતણ બનિને સાથે. સ્વાભાવિક ધ્વનિના વિપર્યયને સ્વામી કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy