SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ સત્ય સામ બુદ્ધિની કલ્પના કરનારી બુદ્ધિને અને સંવારી કહે છે. યથા. પાઠવેલ પ્રિયતમના, ચારૂ ચાંદલા કપાળમાં ચાડી; સગ જઇ શાયામાં, ખેડી બાળા તુરત બની ઠંડી. उत्सुकता संचारी. કાઈ કાર્યમાં થતા વિલંબ ન સહન થવાથી તેમાં તાવ તપુર થવાને પસ્તુતા સંવારી કહે છે. થા. જોતાં વાઢ ગયા દિન, તાય નહીં આવ્યા શ્રી વ્રજરાજ હવે જીવ જાગે છે, જોઈ સખી આ રજનીના સાજ. अवहित्थ संचारी. ચતુરાઈથી કઈ વાતના છુપાવવાને મસ્ય સંવારી કહે છે. સા. બેઠખ શક્ય શ્રગારા, જોઇ ઘૂઘટે મુખ ઢાંકયું ખાસ; દાખી ૪૨ દાસીનેા, ખાંસીને મિષ છુપાવિયું હાસ. दनिता संचारी. દુઃખાદિથી ચિત્તનું નમ્ર થવું એને હીનતા સંબરી હે યથા. તુજ ભયથી વનવનમાં, મની ટ્વીન અરિનારી ભાગે છે; જે પગ લાગતાં મેતી, તે પગમાંહી કંટક લાગે છે. हर्ष संचारी. ચિત્તની પ્રસન્નતાને હવે સંવારી કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy