SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ આમાં વ્યંગ્ય નીકળે છે પણ અનુપ્રાસને ચમત્કાર પ્રાધાન્ય હોવાથી રાજ, રિત્ર. જ્યાં અર્થચમત્કાર પ્રાધાન્ય હાય એ મર્યાદિ. યથા. હાર મણિ મુક્તાના, શંખ પાણિમાં વાસ વસી છાજે; સદાય વિષ્ણુ સરીખે, આ રત્નાકર રસવતે રાજે. વિશુપક્ષે–મણિ મુકતાના હાર, પાણિ (હાથ) માં શંખ, રસવ (ગાર આદિ રસવાળે.) સમુદ્રપક્ષે-મણિમુકતાના હાર (સમુહ), પાણી (જળ), રસવતે (જળવાળે). આમાં શબ્દચમત્કારથી અર્થચમત્કાર વિશેષ હેઈ ગઈવર છે. चित्रकाव्यनुं दिग्दर्शन. શ્રીમાન કાશીરાજ ચિત્રચંદ્રિકામાં લખે છે – ચિત્રના ત્રણ ભેદ છે. શાસ્ત્ર, શનિ અને સંપત્તિન. શબ્દચિત્રમાં વરિત્ર, ચારિત્ર, પવિત્ર, ગારિત્ર, પવિત્ર અને પ્રતિજિન આ છ ભેદો છે. વચિત્રમાં પ્રવર્ગ, રિવર્ગ, શિક્ષણ, સુર્ય, કાવા, સાર્થ અને , , મ, ૧, ૨, ૫,ની, આ સાત વર્ષનું એક ચિત્ર બને છે. જ્યાં એકજ અક્ષરને છંદ બનાવવામાં આવે એ વરિત્ર. ત્યાં અરધો છંદ એક અક્ષરમાં અને અરધે છંદ બીજા અને ક્ષરમાં બનાવવામાં આવે એ દિવMવિત્ર. ત્યાં ત્રણ વર્ણને નિયમ જાળવી છંદ બનાવવામાં આવે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy