SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દશક્તિઓ. તે શબ્દ ચંબા કહેવાય છે, વ્યંજક શબ્દથી ઉક્ત અર્થને બંધ કરાવવાવાળી જે પ્રવૃત્તિ અર્થાત્ જે વ્યાપાર તે અંજનરૂપ મનાય છે. એટલા માટે એનું નામ વ્યંજન પડેલ છે. કાવ્ય પ્રકાશગતકારિકામાં લખ્યું છે – व्यापारो व्यञ्जनात्मकः ॥ વ્યંગ્યાથ બોધમાં જે વ્યાપાર છે એ વ્યંજનારૂપ છે. “ઠ” ધાતુથી અંજન શબ્દ થએલે છે. ઉક્ત ધાતુ વ્યકિતના અર્થમાં પ્રવર્તે છે. વ્યકિતને અર્થ પુટ અર્થાત્ ચેખું.. અસ્પષ્ટને સ્પષ્ટ કરનારી જે વસ્તુ તે અંજન કહેવાય છે. વિ ઉપસર્ગને આંહી વિશેષ એ અર્થ થાય છે. જેથી વ્યંજનને અર્થ અંજનવિશેષ. અંજના ઘણા પ્રકારનું થાય છે. કજજલાદિ અંજન તે ઘટાદિ ૫દાર્થને સ્પષ્ટ રીતે બતાવે છે. સિદ્ધાંજના લોકાન્તર તથા દેશાન્તર આદિને સ્પષ્ટ બતાવે છે. નિણંજન પૃથ્વીમાં દાટેલા ધનને બતાવી આપે છે, પરંતુ આ અંજન અભિધા અને લક્ષણથી નહી જણાતા અર્થને સ્પષ્ટ બતાવી આપે છે. એટલા માટે આ વૃત્તિનું નામ ચંગના રાખેલું છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે – अनेकार्थस्य शब्दस्य वाचकत्वे नियन्त्रिते । संयोगाद्यैरवाच्यार्थधीकृव्यापृतिरञ्जनम् ॥ સંગ આદિથી અનેકાર્થ શબ્દની વાચતાના નિયમન થયા પછી એ અનેકાર્થ શબ્દના અવાચ્ય અર્થોની અર્થાત અભિધાથી ન જણાયેલ અર્થોની બુદ્ધિ કરાવવાળ વ્યાપાર અંજન અર્થાત વ્યંજના છે. યંજનાથી જણાતા અર્થને ગ્રંથાર્થ, દવા, , થાથે અને કયમાનાથે ઈત્યાદિ કહે છે. અહીં વ્યંગ્યાર્થ એ વ્યંજક શબને સાક્ષાત અર્થ પણ નથી. વ્યંજક શબ્દને લીધે વાચ્યાર્થના બાધ વગેરેથી ભંગ્યાનું પ્રાગટ્ય થતું જતુથી કરતુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy