SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ "ામ કામો ન જ રા' પર પાક મા ષષ્ટ બિં-સમ્યકત્વ. re - " उखन चाहं अंगों समकित एह अमूत्र नविजन तस उद्यम करो, जिम शिवमुख अनुकून." सम्यकत्व वरूपस्तव. I , Rી શિષ્ય પુછે છે હે ભગવન્! મેં ઘણીવાર શાસ્ત્રમાં સમ્યકઅને ત્વને માટે જુદું જુદું સાંભળ્યું છે, પણ હજુ મારા હૃદયમાં તેની સ્પષ્ટતા થતી નથી. તે કૃપા કરી સમ્યBes: કવિ એ શી વસ્તુ છે ? તે જીવને કેવી રીતે અને કયારે પ્રાપ્ત થતી હશે? સમ્યકત્વની પ્રાપ્તિ થયા પહેલાં જીવની કેવી સ્થિતિ હોય? જેને સમ્યકત્ત્વની પ્રાપ્તિ થયેલી હોય, એ જીવ શી રીતે ઓળખાય? તે બધું મને દષ્ટાંત સહિત સમજાવે. આ વખતે દીક્ષા લેવાની ઈચ્છાથી આવેલા ગૃહસ્થ શિષ્ય જણાવ્યું,–ગુરૂ મહારાજ, મારી ઈચ્છા પણ એવી જ હતી. ઘણા શ્રાવકે સમતિ સમતિ કર્યા કરે છે, પણ સમકિત શી વસ્તુ છે? સમકિતની પ્રાપ્તિ કેવી રીતે થાય? અને સમકિતની પ્રાપ્તિ થવાથી જીવ ની કેવી સ્થિતિ દેખાય? એ બધી બાબત જાણનારા કોઈ વિરલ હોય છે. હે સ્વામી, જે આપ કૃપા કરી એ વિષય ઉપર વિવેચન કરશે તે, મને પણ ઘણેજ લાભ થશે. ગુરૂ મહારાજ પ્રસન્ન થઈને બોલ્યા–હે શિષ્ય, તમે પુછેલા SH. K. Y Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034527
Book TitleJain Shashikant
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy