SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ છે છતાં શુદ્ધ તો મળે જ નહિ જ્યારે આ અનુવાદ અને શુદ્ધ પાડવાળા ગ્રંથ પાકી બાંધણીમાં માત્ર ૩૮) રૂપિયામાં જ આપવામાં આવે છે. બધા પ્રાંતના જૈન બધુએ આ ગ્રંથને ઉપયોગ કરી શકે માટે અનુવાદની લિપિ નાગરી રાખવામાં આવી છે. ભાગ ૧-૨ ભાગ ૩૪ દરેકના રૂ. દરેકના રૂ. ૧૦-૦-૦ ભગવાન મહાવીરની ધર્મ ક્થા અનુવાદક : પડિત બેચરદાસ કિંમત ૧-૦-૦ નાતાધકથા સૂત્રને આ સક્ષિપ્ત અનુવાદ છે. દરેક વાંચનારને રૂચે એવી ભાષામાં આ સૂત્રની દરેક કથા આલેખવામાં આવી છે. આ સૂત્રની કથાઓમાં જીવનરહસ્યના પારગામી શ્રમણભગવાન મહાવીરે આખી મનુષ્યજાતિ માટે આપેલા ધર્માનુભવના નિચેાડ છે. ૯-૦-૦ ગ્રંથને અંતે કથાઓમાં આવેલા સામાજિક, ઐતિહાસિક ભૌગાલિક અને જૈન આચાર વિષયક ઉલ્લેખાને વિસ્તારથી સમજાવનારાં ટિપ્પણેા આપવામાં આવેલાં છે. તે ટિપ્પા વિચારક વાંચકાને વૈદિક જૈન અને બૌદ્ધ સંસ્કૃતિની એકવાકયતાનેા ખ્યાલ આવે એ દૃષ્ટિએ લખાયેલાં છે. છેવટે ગ્રંથમાં આવેલા અઘરા શબ્દોને કાશ પણ મૂકેલા છે. ભગવાન મહાવીરના દશ ઉપાસકે અનુવાદક : પંડિત બેચરદાસ આ ગ્રંથ ઉપાસકદશા સૂત્રને સક્ષિપ્ત અનુવાદ છે. આમાં ભગવાન મહાવીરે પેતે વખાણેલા તેમના દશ શ્રાવકાના જીવનની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034524
Book TitleJain Pustak Parichay
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy