SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪ : શ્રી જન + શાસનને સમજેલાને તિથિવૃદ્ધિ અમાન્ય હોય | સૌરમાસ તથા સારવ બને છે. તિથિ પરથી ચંદ્રમાસ તથા ચંદ્રવર્ષ બને છે. બંનેની સાથે ઋતુમાસ અને ઋતુવર્ધને મેળ જ નહિ. (અં- ૧૦, પૃ. ૧૭૪ ) મેળવવા માટે અતિરાત્ર ( દિનવૃદ્ધિ) અને અવમરાત્ર ( દિનમુનિવર કાંતિવિજયજી-જૈન ગણિત મુજબના પંચાંગમાં ય ક્ષય)ની કલ્પના કરેલ છે. ઋતુના અધિકારમાં અવમાત્ર પર્વતિથિની હાનિવૃદ્ધિ આવે છે એ વાત તે હવે નિર્વિવાદ તથા અહોરાત્રનું વર્ણન મળે છે. ચંદ્રવર્ષના ગણિતમાં બની ગઈ છે (વીર પુ. ૧૫, અ૦ ૧૪, પૃ. ૨૩૮ ) તિથિવૃદ્ધિ આદેશી જ નથી અને સૌરવર્ષના ગણિતમાં તિથિન નીતા ગમ અનવાકછ-જૈન શાસ્ત્રોમાં દરેક | ઈશારો ય નથી. પછી આ દરેકને એક કેમ માની શકાય? તિથિની ક્ષયવૃદ્ધિ થતી હોવાનું કહેવું છે....એકમથી પુનમ શ્રીઉત્તરાધ્યયન સૂત્રની ગાથા ઉપર આપી છે તે પિરઅધીની તમામ તિથિઓને ક્ષયહિના રોગમાંથી પસાર થવું | સીના પ્રસંગને અનુલક્ષી છે. પારસીને પાદ તથા આંગુલની પડે છે. જેને પંચાંગો કે જે ઘણુ કાળથી વિચ્છેદ થયેલાં ગણના કર્મમાસના આધારે કરાય છે તેના ઉપરથી જ છે તેમાં પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવતી હતી તે સિદ્ધ ચંદ્રમાસમાં કયારે પોરસી આવે ? એ જાણવા માટે અવમથાય છે.... જેનમત પ્રમાણે પણ પર્વતિથિને ક્ષય આવે છે રાત્રિનો સંસ્કાર આપી ચંદ્ર ઋતુમાસ બનાવવાની પદ્ધતિ અને વૃદ્ધિ ય આવે છે ( વી. પુ. ૧૫, અં૦ ૧૯, ૨૦, ઉપરોક્ત ગાથામાં દર્શાવેલ છે. એટલે અવમાત્ર શું છે? પૃ૦ ૩૧૦, ૩૨૧ ) શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ, જાતિષકરંડક | તેને ખુલાસો આ પાઠથી પણ સાધી શકાય છે. આદિ શાસ્ત્રો જેમણે જોયાં છે તેમનાથી તે એમ નહિ. એક જ વર્ષમાં ૬ અમરાત્ર તેમજ ૬ અતિરાત્ર એક કહી શકાય કે “ આપણે ત્યાં પર્યંતિથિઓને ક્ષય અથવા સાથે આવતા હોય તે પરિણામે ૩૬૦ દિવસ જ રહેવાના, વૃદ્ધિ થઈ શકે નહિં.” (વીર૫૦ ૧૫, અં૦ ૨૩, પૃ૦ ૩૬૦) પરન્તુ તેમ બનતું નથી. એટલે બે પ્રકારના ઋતુવ બનાસૌ કોઈ સમજી શકશે કે શનિવારની સંવત્સરી કરનારા વવા માટે જ છ છ દિવસના સંસ્કારો આપવા જોઈએ એ મહાનુભાવોએ ઉપરના લખાણુમાં બધું ય શાસ્ત્રના નામે ચડાવી આ વિધાનનું વાસ્તવિક સત્ય છે. દીધું છે. ચંદ્રઋતુના અવમાત્રથી તથા સુર્ય ઋતુના અતિરાત્રથી એ ભૂલથાપના કારણે પણ એ નિયમન થાય છે કે-ચંદ્રવર્ષ ૩૫૪ દિવસનું જ હોય ઉપરના લેખકોએ ચંદ્રઋતુ-સૂર્યઋતુ વર્ષના અવમરાત્ર- | તેમાં તિથિ વધે જ નહિં. સૌર વર્ષ ૩૬ ૬ દિવસનું જ હોય અતિરાત્રને જ ચંદ્રવર્ષની ક્ષીણતિથિ-વૃદ્ધિતિથિ માનીને આ| તેમાં દિનક્ષય થાય જ નહીં આટલું સમજયા પછી એમ ભૂલ કરી છે. વળી પૂ. શાસ્ત્રકાર મહારાજોએ અવમાત્ર પણ કહી શકે છે. | કોણ કહી શકે કે-જૈન શાસ્ત્રના આધારે તિથિ-વૃદ્ધિ થતી હતી ? શાસ્ત્રના 2 તથા તિથિહાનિની વચ્ચે આંતરૂં બતાવ્યું છે તેમજ ભિન્ન | સૈારમાસને તિથિ સાથે સંબંધ નથી એટલું જ નહીં ભિન્ન ગણિત અને લીસ્ટ આપ્યાં છે તે તરફ તેઓએ ધ્યાન | કિન્તુ સારવર્ષના વધતા ૬ અહોરાત્ર જ અભિવર્ધિત વર્ષમાં આપ્યું નથી. અધિક માસના બીજા પખવાડિયાના કારણરૂપ બની જાય છે પ્રશ્ન-તવ, અનુવાદકે એકમથી પૂનમ સુધીની તમામ | એટલે એક યુગમાં એક અધિકમાસ રૂપે તેઓ પિતાને ફાળે તિથિનો ક્ષય-વૃદ્ધિ જણાવી છે, તથા ક્ષીણતિથિ અને | આપે છે. આ વસ્તુ પણ તિથિવૃદ્ધિ માનવાના વિપક્ષમાં જાય છે. વૃદ્ધિતિથિ ચંદ્રમાસ અને સૂર્યાસથી થાય છે એમ જાહેર | લૌકિક એવા ચંડાશચંડ વિગેરે ચાલુ પંચાંગમાં કર્યું છે એટલે સિરમાસની અપેક્ષાએ તિથિવૃદ્ધિ માનવી હાનિ-વૃદ્ધિના સરખે સરવાળે દરવર્ષે ૬ તિથિઓ ઘટે છે અને જોઈએ. ૩૫૪-૩૫૫ દિવસનું વર્ષ થાય છે. આ ગણના પણ સરવાળે ઉત્તર-લેખકે તમામ શબ્દ લખી પિતાની અજ્ઞાનતા] તિથિ-વૃદ્ધિની કપના વાસ્તવિક ન હોવાની તરફેણ કરે છે. જાહેર કરી છે. જેને શાસ્ત્રાનુસાર વદિમાં એકી તિથિ- તિથિપત્ર માટે એને તથા સુદિમાં બેકી તિથિઓનો કદાપિ ક્ષય થતો જ તિથિની વિચારણામાં યુગસંવત્સર પ્રમાણુસંવત્સર, તેમાં નથી. બીજી તરફ સિરમાસ સાથે આરાધ્ય તિથિને કશો ય સંબંધ નથી. તેના ત્રિશાંશો માટે તિથિ એ સંકેત પણ પણ કર્મવર્ષ, કર્મમાસ, ચંદ્રવર્ષ, ચંદ્રમાસ, અભિવર્ધિત વર્ષ નથી. તેને સામે રાખી ચંદ્રોત્પન્ન તિથિએની વૃદ્ધિ બતાવવી અને અભિવર્ધિત માસ જ ઉપયોગી છે. જ્યારે બીજા વર્ષો આને અર્થ છે? જૈન આગમના નામે આવું લખનારે તથા મહિનાઓ ઉપયોગી નથી. આરાધનાની દષ્ટિએ રોહિણી પિતાની કલમ ઉપર જરૂર અંકુશ રાખ તપ માટે નક્ષત્ર અને નક્ષત્રમાસ પણ ઉપયોગી છે. જોઈએ; કેમકે જૈન શાસ્ત્રમાં તિથિ-વૃદ્ધિ આદેશી જ નથી. તિથિ ચંદ્રોન્ન હોય છે જેને વયવહાર ચંદ્રમાસ તથા ખરી વાત એ છે કે-સૂત્પન્ન તે અહેરાત્ર અને ચંદ્રો અભિવર્ધિત માસમાં કરાય છે. જિનાગમમાં પણ ના પન્ન તે તિથિ મનાય છે. અર્ધમુહુર્તાધિક અહોરાત્ર પરથી મળે છે જેમકે નિર્ણયમાં યત્ર તત્ર ચંદ્ર તથા અભિવર્ધિતના જ ઉલ્લેખ જે કરે તો પ ા ## અહીં તંત્રીએ “ પ્રમાણે આપીને પ્રગટ કર્યું છે” એમ પૈવ મોક્ષ મળજ્ઞાતિ (વૃ૦ વાપગ્રk ) II મરલખ્યું છે તે મૃષા છે. પૂર મુકલ્યાણવિમ.એ તે લેખમાં તિથિ વિશે મણિ પ્રતિતિ તદ્દા ક્ષયનું નાનું લીસ્ટ આપ્યું છે જે સપ્રમાણ છે કિન્તુ તિયિદ્ધિનું | વીરવિના મળમિ િર ( નિરોગચૂળ ) એક પણ પ્રમાણુ ઉલ્લેખ્યું નથી. યદિ જેન આગમાનુસાર તિથિ- વૃદ્ધિ થતી જ નથી તે તેઓશ્રી પ્રમાણુ કયાંથી લાવે ? મિતા િવષતિig Tv જિનાતે મત એમ માની શકાય કે-ક્ષયની સાથે વૃદ્ધિનું નામ જોડીને જોતિષ |तिसु चंदरिसेसु सवीसतिराते मासे गते गिहिनातं શાસ્ત્રને નહીં નણનારાઓને ભ્રમમાં નાખવાને આ એક નતની CT (તિ (નિરોગચૂર્લિ ) વિગેરે. શેતરંજ ખેલાઈ છે. સંભવ છે કે-અહીં પૂ આ શ્રી સાગરાનંદ] એક યુગના પાંચ વર્ષમાં ૩ ચંદ્ર અને ૨ અભિવર્ધિત સુરીશ્વરજી મના નામને ઉપગ પણ એ જ હેતથી કરાએલ છે. 1 વર્ષ આવે એ તે સિદ્ધ જ છે. વર્તમાનકાળના તિથિપત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034523
Book TitleJain Panchang Paddhti
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitrasmarak Granthmala
Publication Year1937
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy