SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૮ : ઉદય ચોથ છે માટે ચોથ ને રવિવારે સંવત્સરી ૫ર્વ કરવું. | મને ક્ષય છે. અહીં સેમવારે ચેાથ છે કિન્ન પાંચમની હાનિ આમ નાગણ અને રડીને બરાબર સંયેાગ છે. | થઈ છે તેથી ચાય પચિમને અનતેર નથી કિન્તુ એકરૂ૫ ના શિાં શનિવારે જ છે. જ્યાં પાંચમ તથા ચોથ મળી જાય ત્યાં અનન્તરતા ૨સં. ૧૯૯૨ માં બીજા ભાદરવા શુદિમાં શનિવારે જ રહેતી નથી. બીજા શબદોમાં કહીએ તો તે પાંચમે જ ચોથ ઘડી ૫૮, રવિવારે પાંચમ ઘડી છે અને સોમવારે ચોથ થાય છે. બેશક પંચમ શ્રત કેવળી આચાર્ય ભગવાન પાંચમ ઘડી રાા છે. પાંચમ ૬૪ ઘડી પ્રમાણુ થઈ જવાથી | પાંચમની વૃદ્ધિ થઈ છે એટલે બે પાંચમ છે. શ્રી ભદ્રબાહસ્વામીજી તે પાંચમની રાત્રિ ઓળંગવાની મના કરે છે એટલે સોમવારે કે રવિવારે સંવત્સરી થઈ શકે, મિતુ અહીં સોમવારે ઉદય પાંચમ છે, રવિવારે કૃત્રિમ પાંચમ| ચોથે સંવત્સરી સ્થાપિત થયા પછી પાંચમની અનન્તરતાને છે, ઉદય પાંચમની અનંતર રાત્રિ રવિવારની જ રાત્રિ છે પણ સવાલ છે એ રીતે સેમવારે પાંચમ હોવાથી તેની અનન્તર તે ચોથ નથી, શનિવારે ઉદય ચોથ છે પણ તે અનંતર રાત્રિ તરફ ધ્યાન જાય છે. ત્રીજ ને રવિવાર એ પાંચમની રાત્રિ નથી, સાનંતર યાને ૫ર પર રાત્રિ છે, તે હવે સંવત્સરી અનન્તર રાત્રિ છે જ, કિન્તુ તેનું નામ ચેથ નથી; ત્રીજ છે. કયારે કરવી ! એ જટીલ પ્રશ્ન છે. - પ્રાચીન જૈન પંચાંગમાં તો ભા શુ પને ક્ષય જ - પં૦ પૂર્વધર સુતકેવળી શ્રી ભદ્રબાહસ્વામીની આજ્ઞામાં તે | | થતો ન હતો જ્યારે લૌકિક પંચાંગમાં ભા૦ ૦ ૪ કે પર તે પાંચમની રાત્રિ વટવાનો મને છે. એટલે પાંચમ, લૌકિક | ધટે છે. આ ગડબડમાં પણ અનન્તર ઇ મળી શકતી જ નથી. પહેલી પાંચમ કે એથે સંવત્સરી કરવાની આજ્ઞા છે; કિન્તુ પૂ. આ. મુ. શ્રી કાલિકાચાર્યજી મહારાજની ચોથે સંવત્સરી અહીં પણ ઉપરના ગણિત પ્રમાણે પાંચમ તથા ચોથને સ્થાપિત કરી ત્યારથી પાંચમની પૂર્વલી-અનન્તર રાત્રિએ જ | સંસ્કાર આપીએ તે અનન્તર ચોથ જ પ્રાપ્ત થશે. સંવત્સરી કરવાની સંમતિ છે જે જનપંચાંગને અનુકૂળ છે. સોમવારે પાંચમને બેગમાળ ૫૪ ધડે છે. તેને ૫૯ જનપંચાંગમાં તિથિની વૃદ્ધિ થતી જ નથી. એટલે પાંચમ પહે- ઘડીને બનાવીએ એટલે સોમવારે પાંચમને ઉદયકાળ આવે લાની તિથિએ જ અનન્તર થ છે. લૌકિક પંચાંગમાં બે | | છે અને એક પણું ૫૯ ઘડીની લેતાં રવિવારે સૂર્યોદય પાંચમ થાય છે એટલે પહેલી પાંચમને ચોથ માનવામાં | વખતે જ ચોથને પ્રારંભ કાળ આવે છે. આ રીતે સંસ્કાર યામાહ થવાનો સંભવ છે. બસ જurnig શબ્દ એ કામો- વિધિથી રવિવારે આરોપિત ઉદયવાળી લોકોત્તર ચેથ અને હને દૂર કરવા માટે યોજાએલ છે સોમવારે આરેપિત ઉદયવાળી લેકેત્તર પશ્ચિમ છે. આપણે ક્ષય વૃદ્ધિ પ્રકરણમાં સાફ કહ્યું છે કે-લૌકિક, દિગમ્બર સમાજ પણ ઘડીવાળા ઉદય તિથિના હિસાબે તિથિમાં ગડબડ ઉઠે ત્યારે તેમાંથી લત્તર તિથિ તારવીને સોમવારે ચોથ નહીં કિન્તુ પાંચમ જ માને છે. તેની આરાધના કરવી. લોકોત્તર તિથિ ૫૯ ઘડીની જ હોય છે. | મૂળ વાચકવર્ય શ્રી ઉમાસ્વામિજી મહારાજાની જે પૂર્ણા અહીં પાંચમ ૬૪ ઘડીની બની ગઈ છે. તેની શરૂની પાંચ] ની આજ્ઞાનુસાર પણ સોમવારે પાંચમ અને અપવાદાપવાદથી અભિવર્ધિત ઘડીઓ વાસ્તવિક રીતે ચોથની ઘડીઓ છે. તેને રવિવારે ચોથ સંજ્ઞાવાળી તિથિ છે. ચોથ માનવાથી રવિવારે સવારે ૩ ઘડી સુધી ચોથને કાળ બસ. લેકાર સંસ્કારથી આવેલ અને ચોથ સંસાને આવે છે, જેથી રવિવારે લૌકિક પાંચમ છે, કાર ચોથ પામેલ રવિવારી એ જ શ્રી નિરિથચૂર્ણિમાં આદેશેલ છે. એટલે શુદ્ધ તિથિગણિત રવિવારે ચેથ માને છે. અનન્તર થ છે. તે લૌકિક ત્રીજ છે કિન્તુ લેત્તર પૂ વાચકજી મહારાજની તૃત ઉરની આજ્ઞા પ્રમાણે | થ જ છે. તે દિવસે સંવત્સરી પર્વ આરાધવું જોઇએ. પણ સોમવારની પાંચમ એ જ પાંચમ છે. પૂર્વલી લૌકિક યદિ સોમવારે સંવછરી કરીએ તે પાંચમના હકવાળી પાંચમ તે પૂર્વની તિથિ એટલે એથની સંજ્ઞા પામે છે. આ તિથિએ સંવત્સરી થાય છે, પાંચમનું પર્વ લોપાય છે, અનઃહિસાબે પણ રવિવારે ચોથ સંતાપ્રાપ્ત તિથિ છે. રતાની મર્યાદા તૂટે છે અને ક્ષ ર્વાની આજ્ઞા લેપાય છે. આ સંબંધમાં વિશેષ જાણવા ઇચ્છનારે ક્ષયવૃદ્ધિ | વિગેરે દે લાગે છે. પ્રકરણ તથા સંયુક્ત પર્વતિથિ પ્રકરણ જોઈ લેવાં. - ૪–યદિ ભાદરવા શુદિ ચોથ વધે તે તો પુરાની બસ, આ રીતે લોકોત્તર તિથિ સંસ્કારથી આવેલ અને | આતાનનાર લોકિક બીજી ચોથ જ લોકાર ચાય છે અને ચેથ સંજ્ઞાને પામેલ રવિવારી ચેથ એ જ શ્રી નિશિથી તે જ તિથિ અનાગતા ચેાથ છે. એટલે લૌકિક બીજી ચેાથે જ ચૂણિમાં આદેશેલ અનન્તર થ છે, આ ચોથ ને રવિવારે | સંવત્સરી પર્વ આરાધવું જોઈએ. શ્રી સંવત્સરી પર્વ કરવું જોઈએ. આમાં પણ નાના ૫-દિ ભા. શ. એક ધટે તે ઉપરના ગણિત પ્રમાણે અને વડઘીવ ને બરાબર સંયોગ છે. યાને દૂર્વાના નિયમે ત્રીજ જ આરોપિત ઉદયવાળી ચય યદિ શનિવારે સંવત્સરી માની લઈએ તે અનન્તરતાની | બને છે. આ ચોથ જ પાંચમ ને અનન્તર ચોથ છે. તે દિવસે મર્યાદા રહેતી નથી; સાનન્તરતા આવી જાય છે. યુ | ની આજ્ઞા લેપાય છે તથા લેકોત્તર તિથિથી વંચિત ક્ષયપ્રસંગે ત્રીજની બનેલ એથે સંવત્સરી આરાધાય છે. રહેવું પડે છે. યદિ અહીં કોઈ “ ત્રીજે સંવત્સરી કરી ” એમ કહે છે તે આ હિસાબે વિ૦ સ ૦ ૧૯૯૩ ના ભાદરવા શદિમાં પાતકી મનાય છે; કેમકે વાસ્તવિક રીતે તે ચાય જ છે. ગુરૂવારે જ અનન્તર ચેય છે અને તે જ દિવસે સંવત્સરી | એકંદરે ઉદય પાંચમ પહેલાની ચોથ, લૌકિક પ્રથમ પર્વ છે. પાંચમ કે ત્રીજ એ ત્રણે અનcર ચોથ બને છે અને તે જ દિવસે ૩-ભાદરવા શુદિમાં રવિવારે ત્રીજ પડી ૮, સોમવાર ચોથા સંવત્સરી પર્વ મારાધાય છે. અને તેમાં અપાયો ધડી ૨ અને તે જ દિવસે પાંચમ ઘડી ૫૬ છે. એટલે પાંચ-Jવાણીનો બરાબર નિયમ સચવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034523
Book TitleJain Panchang Paddhti
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitrasmarak Granthmala
Publication Year1937
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy