SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૪ : જેનામાં શકિત હેય તેણે તે છઠ કરવો જોઈએ, તેને પ્ર—રવિવારે ઉદય ચેથ નથી તેનું શું ? ઉ૦-મહાનુભાવ, એ વાત તે નક્કી થઈ ચૂકી છે! તપ ચાય ભેગે ન જ ગણાય. નાથવા આ વાકય તો પાંચકે એક જ સ્થાને એક સાથે ઉસર્ગ તથા અપવાદને લાગુમની આરાધનાના ખાસ ફરમાન ૨૫ છે. આ પાઠ માત્ર અનુવાદકની પાડનારા અવ્યવસ્થાને જ નોતરે છે, આથી દિવાળી કેસશક્તોને માટે છે, નહિ કે સર્વાને માટે. હવે ત તિથિની વધઘટના પ્રસંગે ઉદય લેવાતા જ નથી. જેમ તમે દલીલ વિચારો. દિવાળીના પ્રસંગે ઉલ્ય રહિત તિથિએ પરાધન કરો છો ? પૂ. શ્રી જગદગુરૂજી મહારાજા તે પાંચમના ક્ષયે તેની તેમજ ક્ષય વૃદ્ધિના પ્રસંગે ૫ણુ ઉદયવાળી નહીં કિન્તુ જનTઆરાધના પૂર્વેતિથિએ કરવાનું ફરમાવે છે એ પાઠ તે હું તિથિ સંસ્કારથી આવેલ યાને આરેપિત ઉદયવાળા તિથિએ | આપી ગયેલ છું. ૫. શ્રી જગદ્ગુરૂજી મહારાજા ૫ણું પાંચમના જ પૂર્વારાધન કરવું જોઈએ. આ સીધી અને સાદી વાતમાં] ક્ષયે એથમાં આરાધન આવી ગયું માટે સ્વતંત્ર આરાધનની તમે સમજી શકશે કે એક જ પ્રક શાસ્ત્રકાર મહારાજાના | જરૂર નથી કરમાવતા. તેઓશ્રી તો પાંચમનું તપ પૂર્વ એક જ શ્લોકની અપવાદ આજ્ઞાઓ પિકીની અમુકને માનવી | તિથિએ આરાધવાનું કહે છે. આમાં તે જે પૂર્વાની આજ્ઞાનું અને અમુકને ન માનવી એ કઈ જાતનું આજ્ઞાપાલન ? અને | પાલન છે પરતું તપ ઉડાડવાનું વિધાન નથી. જ્યારે આ એ દરેક આનાઓને સમાન રીતે પાળનારને વિરાધક લખી | તત્વ. અનુવાદક તે ની આજ્ઞા ઉડાવવા સાથે નાંખવા એ ક્યાંને ન્યાય ? રવિવારની સંવત્સરી તથા ચાલુ | જગદગુરૂના નશ્વશાના પાઠ ને આજ્ઞાને ઉડાવી એક પર્વને લોપ વર્ષમાં ગુરૂવારની સંવત્સરી એ વ્યાજબી પરાધન છે. વળી કરવા ઉઘુક્ત થયા છે. તે કેમ બની શકે? અનન્તરતાને પ્રશ્ન તો રવિવારી સંવત્સરીની જ તરફેણ કરે છે. | જુઓ આજે સકલ શ્રી સંધ અવિભક્ત પાંચમને પાંચમના કઈ પણ પાંચમ ઘટે તે તો પૂર્વાના નિયમે ચોથ | પર્વરૂપે માને છે, આરાધે છે. જે પૂર્વાની આજ્ઞાનું પાલન પાંચમ બને છે, એટલે ભાશ૦ ૫ ઘટે તો એ જ નિયમે | કરે છે. માત્ર એક રોગી, અશક્ત મનુષ્ય કે જે ભા• શુ ચોથ જ પાંચમ બને છે, અને ચોથના અનુષ્ઠાન પાંચમની આરાધના કરવાનું તે ઈચ્છે છે છતાં માત્ર કમમાટે તેની પૂર્વ દિવસ લેવાય છે. જોરીના કારણે તેની આરાધના કરી શકતું નથી, અને પ્ર-દરેક પાંચમ માટે આ નિયમ બરાબર છે માત્ર આરાધના નહિં થવા બદલ પશ્ચાત્તાપ પણ કરે છે. આવી ભા• શ૦ ૫ ઘટે તે તેનું અનુદાન ચોથના અનુષ્ઠાનમાં જ સ્થિતિમાં પૂ. શ્રી જગદગુરૂજી મહારાજાને પાઠ તેને આશ્વાદાખલ કરવું જોઇએ, એટલે એક જ દિવસે સંવત્સરી તથા સન આપે છે કિન્તુ એથી પાંચમનું પર્વ લપાતું નથી. પાંચમ યુગપત માની લેવા જોઈએ, એને આશય એ નથી કે દરેક આરાધક જીવો માટે પાંચઉ–જેમ બારે મહિનાના પર્વે પિતાના મહિનામાં | મની આરાધનાનાં દ્વાર બંધ થઈ જાય, કેમકે સાથે નારાણા આરાધવા જોઈએ, છતાં કોઈ માત્ર સંવત્સરીને કારણે વિશેષે ના મલ STને પ્રયોગ ઊભો જ છે કે પંચમીની આરાધના કરવા ઇચ્છતા શ્રાવણમાં આરાધે, તે તે અનિચ્છનીય છે તેમ બારે મહિને | સશક્ત મુમુક્ષએ તે છઠ કરવો જોઇએ. નાની પાંચમોનું સ્વતંત્ર અનુષ્ઠાન હોવું જોઈએ; છતાં કોઈ આજે તે શ્રી સંધ પૂ શ્રી વાચકછ ઉમાસ્વાતિજી મહારામાત્ર ભારુ શુ. પાંચમનું અનુષ્ઠાન બીજામાં મેળવી છે, તો | જની આજ્ઞાનુસાર ક્ષય પ્રસંગે ચોથને સ્વતંત્ર પાંચમરૂપે માને છે તે પણ અનિચ્છનીય છે. અને આરાધે છે. શ્રી જન સંધ રોગી કે અશક્ત નથી કે પ્ર તમારા ઉપરના ખુલાસાથી એમ લાગે છે કે ! તેને પાંચમના અહોરાત્રમાં જ પૂ. પા. વાચકછ મ૦ ની પાંચમની આરાધના કરવી તો જોઈએ કિન્તુ તવ અનુવા- આજ્ઞા વિરુદ્ધ જઈ ચોથ માનવાની ફરજ પાડવી પડે અને દક હીરપ્રશ્નના એક પાઠથી એમ સિદ્ધ કરવા મથે છે કે એ રીતે પાંચમને જ તીલાંજલી આપવી પડે. મઘા ને ક્ષીણ પાંચમ હેય ત્યારે તેની સ્વતંત્ર આરાધનાની આવશ્યક્તા/પાઠ સાફ હોવા છતાં અશક્તો માટે દર્શાવાયેલ પાઠ સશનથી. જુઓ આ રહ્યો તે પાઠ અને તે ઉપરથી તેમણે | ક્તોને પણ લાગુ પાડવા મથવું એ કયાંને ન્યાય છે ? આપેલા નિર્ણય “ષષપલાણ ઘETURામભ| સ gf ના પાઠથી તે ચોથ પાંચમ બની ગઈ. હવે એ પાનોલગે રે નાચવા (પ્રશ્ન કરુ ૭. p. ૨૦)Tચમે સંવત્સરી કરવાને કટિબદ્ધ થવું તથા પશ્ચિમના “સ્વતંત્ર પંચમીને તપ પણ જો ઉપરોક્ત રીતે સંવત્સરીના ! આરાધનાના દરવાજા બંધ કરવા તૈયાર થવું એમાં જ તપ ભેગે આવી શકે છે તે ક્ષીણુપંચમીનો તપ તેની પૂર્વ | અનુવાદકે માનેલ શ્રી સંધની કમજોરી કે અનુવાદકજીને તિથિના તપમાં અર્થાત્ સંવત્સરીના ઉપવાસમાં શાસ્ત્રકાર દષ્ટિરાગ જ કારણરૂપ સંભવે છે. મહારાજાને સમાવી દેવું પડે એ તદ્દન નિર્વિવાદ છે.” (વી. સાચી વાત તો એ જ છે કે પૂ. શ્રી જગદગુરૂજી ૫. ૧૫, સં. ૨૬, પૃ. ૪૦૬. ). મહારાજાની આજ્ઞામાં પાંચમ પર્વનું રક્ષણ છે. અને ઉ૦–ખરેખર તત્વ અનુવાદકની આ દલીલ જોઈને મનેT “પૂર્વશાં તો વિરે '' ઇત્યાદિમાં પાંચમની આરાઆશ્ચર્ય થાય છે. તેમને પોતાના નવીન પક્ષની સિદ્ધિ કરવા / ધના માટે દરવાજા ખોલવાની ચાવી છે, જ્યારે અનુવાદકમાટે કઈ પણ શાસ્ત્રીય વચન કે દલીલ ન મળી ત્યારે તેમણે | જીના સુચનમાં પાંચમ પર્વને વિનાશ છે અને પશ્ચિમના અરાકતેને માટે દર્શાવાયેલ પાઠથી પિતાના નવીન મતની |અનુષ્ઠાન માટે ખંભાતી તાળું છે. સિદ્ધિ કરવા માંડી છે; પણ શાસ્ત્રીય પાઠમાં, પ્રમાણે | પ્ર—તમારા પ્રમાણે અને દલીલો વાંચી એમાંથી એક આપતી વખતે આ દલીલ મનાય તેવી નથી, જુઓ આ વસ્તુ તે સિદ્ધ થઈ ગઈ છે સશકત મનુષ્ય પચિમની પાઠ શું કહે છે. આરાધના કરવી જોઇએ. વળી– જેનામાં છઠ્ઠ કરવાની શક્તિ ન હોય તે વ્યક્તિને તપ | કોઈ પણ એવું પ્રમાણ નથી કે જે પાંચમના તપનું અપસંવત્સરીના તપ ગઈ જાય. Tલાપ કરતું હોય, પરંતુ એક પ્રશ્ન તો એ ઊઠે છે કે યાદ / ના પાયે શા મથવું એ જોવાયેલ પાક સાર એ તો ઉપરાશ તિથિના આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034523
Book TitleJain Panchang Paddhti
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitrasmarak Granthmala
Publication Year1937
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy