SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫ બધી | વી ત’ત્રીજીએ પણુ વી- પુ॰ ૧૫, અં. ૯, પૃ. ૧૫૨ માં એ જ સુર પૂર્યાં છે. ૩૦—આ લેખકાની કલ્પના શ્રાદ્દી પત નિનીતિ યુતિને આભારી છે. દીવા જેવી વાત છે કે યદિ પુ॰ જગદ્ગુરૂજીને એ કલ્પના ઈષ્ટ હેાત તા તેવા અને દર્શાવનાર શબ્દરચના કરતા તિથિના વ્યત્યય કરવાનું સ્પષ્ટ આદેશત. અથવા પ્રત્યે યાં થતુાં ચા એવા પાઠ લખત કિન્તુ અહીં તેઓશ્રીએ ચૌદશ પુનમ માટે અનુક્રમે તેરશ ચૌદશ ઇષ્ટ માન્યા છે; માટે જ કાશીનાઃ પાઠ લખેલ છે. યદિ પૂર્વી ને બદલે તૃતીયામાં લખ્યું હત તા જ પુનમને સ્થાને તેરશ સંગતિ પામત, પાંચમને સ્થાને ત્રીજ ન જ લેવાય તેમ પુનમને સ્થાને તેરશ ન જ લેવાય. કે આ પાઠમાં સથે પૂર્વા આજ્ઞાની સાધકતા છે, ૫૦ દિવ સનેા મેળ મેળવવાની વ્યવસ્થા છે અને પ્રતિમાધારીને ચતુષ્પી સાધકને છઠ્ઠ પૌષધ વિગેરે કરવાની અનુકૂળતા છે, અહીં આવે। શાસ્ત્રાનુકૂળ અર્થ છોડીને મનમાન્યા કલ્પિત અર્થ કરવાથી માત્ર પૂ॰ જગદ્ગુરૂજીની આશાતના જ થાય છે. તમારો અ યે પૂર્વાની અપેક્ષાથી રહિત છે માટે ક્રુત્પિત છે. આવા મનમાન્યા અથ કરનારને તત્ત્વ અનુવાદકના નીચેના કુકારા જ બરાબર જવાબ આપે છે. જે આ પ્રમાણે છે— આ તમે જે અર્થની તકરાર જણાવે છે તે થવાનું કારણ તા એ છે કે-ત્રકારના સૂત્રને પકડનારા સધળા જો સૂત્રકારે કથન કરેલા અને પકડે તો તકરાર ન થાય. સૂત્ર એમનુ અને અ પેાતાના કરનારાઓથી નવી નવી તકરારા જન્મે છે. એવાઓને શ્રો સિદ્ધસેનસૂરિ મહારાજ સન્મતિ તર્કમાં ઠીક જ શિખામણ આપે છે. શ્રી સન્મતિતર્કના ત્રીજા કાંડમાં તેઓશ્રી ક્રમાવે છે કે સૂત્ર અનેક અર્થોને મળવાનું સ્થાન છે. ખીજા સૂત્રની અપેક્ષા રાખ્યા વિના જજે અર્થવ્યવસ્થા કરે, તે। તેમાં પ્રમાણુ ષ્ટિએ બાધ આવવાથી તે સત્રને ઉન્મત્તના વાકયની માર્કક અસૂત્રપણાની આપત્તિ આવે છે. એટલા જ માટે નિયું કત્યાદિની અપેક્ષા વિના એક સૂત્રમાત્રથી પૂર્વીપર અવિરૂદ્ધ અર્થનું જ્ઞાન થઈ શકતું નથી. અર્થની ગતિ નયવાદરૂપી ગઢનવનમાં લીન થયેલી છે અને દુ:ખે કરીને સમજાય તેવી છે. “ તેથી જ સુત્ર ભણેલાએ પણ્ અં સંપાદન કરવા પ્રયત્ન કરવા જોઇએ. શાસ્ત્રના અને સમ્યગ્ પ્રકારે શીખ્યા વિના પશુ તેની પ્રરૂપણાદિક કાર્યોમાં જેના હાથ ધીઠ બની ગયા છે તેવા આાચાર્યાં ખરેખર મહા આજ્ઞાની-શ્રી તીર્થંકર મહારાજના શાસનની વિડ ંબના કરે છે.' (સન્મતિત ૩ કાન્ત, પૃ. ૭૪૫–૪૬) (વી॰ પુ॰ ૧૫, અંક ૩૪, પૃ॰ પર૩) પ્ર૦—ચૌદશે ચૌદશ રાખીએ અને તેરશે પુનમ માનીએ તા હરકત શી ? | ઉ૦-મનસ્વી માર્ગે ચાલનારને તેા કયાંય અડચણુ જ નથી. શાસ્ત્રાધારે ચાલનારને તેરશે પુનમ માનવામાં ડગલે અને પગલે | હરકતા આવે છે. જુઓ ચૈત્રી પુનમનો ક્ષય છે તેનુ અનુષ્ઠાન તેરશે કરશેા તેા તેરશની યાત્રા, જયન્તિ ઉત્સવ, પૂજા, જ્ઞાનપદ પૂજા કરશે કે પુનમ નિમિત્તની યાત્રા, ચૈત્રી દેવવંદન તપપદ પૂજા કરશે ? શું શું કરશેા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat : માને કે અશાઢી પુનમના ક્ષય છે તેા અશાડી તેરશે યાત્રા બંધ કરવી પડશે. કાર્તિક પુનમના ક્ષયે ચામાસામાં તેરશે શત્રુજય યાત્રા શરૂ કરવી પડશે અથવા પુનમના ખાસ યાત્રાના વિસ લાપાશે, આ સિવાય હું ચૌદશ–પુનમ એક દિવસે માનવાના દુષણો બતાવી ગયા . તે પૈકીના ધણુા દૂષણા પરિથત થશે. તત્ત્વ॰અનુવાદક તા માને છે કે જ્યાં તિથિ ઢાય ત્યાં જ આરાધન થઈ શકે. તિથિ વિના તિથિનું આરાધન ન જ થઇ શકે એ દેખીતુ છે. (વી, પુ. ૧૫, ૫,૨૩ પૃ, ૩૬૨) તેનું દિ પુનમના ક્ષયે દશ પુનમ બને, અને તેરશ ચૌદશ અને તેા જ તેમનું ઉપરનું કથન સુમેળ બની શકે, ક્રિન્તુ ચૌદશને બદલે તેરશ કે અે દિવસને પુનમ સાથે કશાય સબંધ નથી તે દિવસે પુનમનું અનુષ્ઠાન થઇ ન શકે, એ દેખીતુ છે. વળી સથે પૂર્વી વિગેરે આજ્ઞાનો ભંગ થાય છે તેમજ પૂર્વ શ્રી મણિવિજયજી મહારાજ (દાદા) વિગેરેથી ચાલતી આવેલી ગુરૂપરપરા પણ લાપાય છે. તે પૂëક્રિયારૂચિ, આજ્ઞાપાલક અને જ્ઞાની મહાપુરૂષોએ પણ પુનમના ક્ષયે તેરશના ક્ષય ઇષ્ટ માન્યા છે, તેમનાથી જુદા પડી નવી કલ્પના કરનારના ભાગ્યમાં તા માત્ર પલાપ, આજ્ઞાનું ઉલ્લંધન અને ગચ્છભેદ જ રહે છે એ પણ માટી હરકત જ છે ના ? ચૌદશના ક્ષયે ચૌદશનું અનુષ્ટાન તેરશે કરી તે તિથિને તેરશ તરીકે માના તે લોથ-પાગલતાના ખીતાભ મળે છે જ્યારે પૂનમનું અનુષ્ઠાન જ તેરશે કરશેા ત્યારે કયે ખીતાબ મળશે તે વિચારો. એટલે હરકતના ખ્યાલ આવી જશે. પ્ર૦-તેરશે ભૂલાય તે એકમે આરાધવાની આજ્ઞા છે એ શુ ? ઉ∞—શ્રી સેનપ્રશ્ન( પ્ર૦ ૫૦ તથા ૧૦૫ )માં તપસ્યા માટે કાળમોંદા અનિયમિત દર્શાવી છે, જ્યારે અહીં વિસ્તરણનું કારણુ હેાવાથી પેટા અપવાદ આદેા છે. આ વિધાન દુરૂપયેાગ પણ થયા છે એવુ પ્રમાણુ મળે છે. જીએ-હિન્નામિવૃદ્દો પ્રતિવૃદ્ધિિિન્ત, તમતમરાફ્સમ્। આ કથન પ્રમાણે કાઇ ક્ષયે પૂ ક્ષયમાં પૂર્વી તિથિના ક્ષય અને યુદ્ઘો ઉત્તજ્ઞ વૃદ્ધિમાં ઉત્તરા તિથિની વૃદ્ધિ આવા પ્રકારના વિકૃત અ કલ્પીને કે એ એકમ કરતા હશે એમ લાગે છે. આ માન્યતા વ્યાજખી પ્રતિપદ્યવિને વિચિત્ર અ કલ્પીને એ પૂનમ હાય ત્યારે ન હતી અને આજે તેની પ્રવૃત્તિ ય નથી, પ્રસ્તુત પ્રશ્નોત્તરમાં તે વિસ્મૃતિના કારણે એકમનું આલખન આદેશ્યું છે. પ્ર૦–સેનપ્રશ્ન ૦૨ પ્ર૦૧૬૩ પૃ૦૩૭ માં તો વિસ્મરણના ભૂલથી પાખી, રાહિણી કે પાંચમ વગેરેના ઉપવાસ કારણે કરાતા ઉપવાસને દડરૂપે માન્યા છે. જુઓ, ન થાય તેા ખીજે દિવસે ઉપવાસ કરવા તથા તે તપ પૂરૂં થાય ત્યારે એક અધિક ઉપવાસ કરી આપવેા. મહાકારણે ઉપવાસ ન થાય તેા તે મત્તાનાંને અંતરગત સામેલ કરેલ છે. ઉ—તે પાઠમાં જે દંડ દર્શાવ્યા છે તે ઉપયાગશૂન્યતાને લીધે છે, તેથી તે ડ ઠીક છે; કિન્તુ અહીં તે। આકસ્મિક રીતે તિથિને ક્ષય હોવાને કારણે સ્વાભાવિક ભૂલ થવાને | સભવ છે, તો પૂ શાસ્ત્રકાર મહારાજાએ અહીં જે ઉપ– www.umaragyanbhandar.com
SR No.034523
Book TitleJain Panchang Paddhti
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitrasmarak Granthmala
Publication Year1937
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy