SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ L: ૪૧ : કચનપૂર્વક આચરાતા અનછાનને અ૫લાપ કરવાથી માંડી આજ્ઞા પાશે. કેમકે ૫૦ તથા ૭૦ દિવસેને મેળ જ ગણુશે. પૌષધપ્રતિમા ધારી તથા ચૌમાસીને છઠ્ઠ કરનારા, રહે નથી. ચૌદશના અભાવે વિમાસણમાં પડશે. ૭. ભા• શુ પાંચમ બે માનશો છે? પ્ર—બે પૂનમ માનવામાં શું દૂષણ છે ? પાંચમ અને સંવત્સરીની વચમાં એક અહોરાત્ર વધશે, ઉ–સૂર્ણ કરવાનું આજ્ઞાપાલન નહીં થાય. ચૌદશા આગળ બતાવાશે તેમ અનcરતા નહી રહે, કોઈ અહેરાત્રિને પૂનમનું શાશ્વત અનંતર પર્વ જેવું છે તેને જુદું પાડવું પડે, કાળ પાછળ હટાવીને ત્રીજે સંવત્સરી માને તે તેને રોકી મારાધનામાં વ્યામોહના પ્રસંગો બને, અંતે લત્તર પુનમની નહીં શકે. લૌકિક બે કાર્તકી ચૌદશ હશે ત્યારે ૭૦ મા આરાધના ન પણ થાય. વિગેરે. | દિવસે ચૌમાસી તથા વિહારને અંગે પણ ગડબડ ઉઠશે. આ તે સામાન્ય પુનમની વધઘટ માનવાના દષણો છે | ૮. કાર્તિક શુદિમાં ચૌદશમાં પૂનમ દાખલ કરી, તેને હિતુ અશાડી પુનમ વિગેરેની વધઘટ માનવાથી તે મહાપ. | ચૌદશ માનશો ? માંય અવ્યવસ્થા પથરાય છે. આખો અહેરાત્ર ચૌમાસી વૈદશને છે તેથી પુનમને જેની ટૂંકી યાદી નીચે મુજબ છે હક્ક રહેતો જ નથી. કાશુ ૧૫, સિધ્ધાચળ યાત્રાનો મહ૧. અષાડી ચૌદશ તથા પૂનમ એક દિવસે આરાધશે | વન દિવસ છે પણ આજે માસી હોવાથી યાત્રા નહીં અને તે દિવસે ચૌદશ માનશો તે સંવત્સરીની તિથિ નિયત | | કરી શકાય. અથવા ખાસ પૂનમના પ્રતિબંધવાળાને ય માસીએ કે એકમે યાત્રા કરો એમ કહેવું પડશે. નહીં રહે. ૫. જગદ્ગુરૂ મહારાજાએ ચૌદશ પછીની તિથિથી ૫૦ માં દિવસે સંવત્સરી આદેશી છે. તમારે હિસાબે ચૌદશ | ૯. યદિ તે દિવસે પૂનમ માનશો તો ? પછી બીજે દિવસે ઉદય એકમ છે. તેનાથી ૫ મો દિવસ સંવત્સરીથી ૭૧ મો દિવસ હોવાથી આજે ચેમાસી ન પાંચમ આવશે. અથવા તો સંસ્કૃતિથી ચૌદશનો અહેરાત્ર થાય, કદાચ ચમાસી કરશો તે ભ૦ શ્રી સુધર્માસ્વામીજીની ચૌદશ જ છે પૂનમ નથી, પછી ૫૦ મો દિવસ કોને? એ આજ્ઞાને ભંગ થશે. વળી આજે જ સિદ્ધાચળજીની યાત્રા, પટવિમાસણમાં પડશો. ઉદય ચૌદશથી ૫ મો દિવસ લેશે | દર્શન, વિહાર–ઠાણુઓઠાણ અને ચમાસી પ્રતિક્રમણ એક તે ભા• શુ ૩ દિને સંવત્સરી આવશે. દિવસે કરવાં પડશે; કેમકે ચૌમાસી માટે ભિન્ન દિવસ લે તે તમને ઈષ્ટ નથી. ૨. તે દિવસને તમો પુનમ માનશે ? અનુવાદકજી ચોમાસામાં ૫ટયાત્રાની છૂટ આપે છે તે દિવસે પુનમ હોવાથી ચૌમાસી નહીં કરી શકે, ( વીર પુ. ૧૫, અં૦ ૩૨, પૃ૦ ૪૯૭). કદાચ ચૌમાસી કરશે તે આજ્ઞાભંગનું પાતક લાગશે અને ! કાર્તિકી પૂનમ બે માનશો છે ? ૫૦ મા દિવસે–પાંચમે સંવત્સરી કરવી પડશે. આજથી જ તમેએ ફલ્ગ માની નિષેધેલ પૂનમે વિહાર તથા યાત્રાનુકાન શત્રુંજયની યાત્રા બંધ થશે. કદાચ યાત્રા કરશે તે પુનમની પણ નહીં કરી શકે. કદાચ વિહાર કરશે તે ઉદય પૂનમની યાત્રા કરી એમ કહેવાશે. પહેલાં વિહાર થશે. . અષાડી પુનમ બે માનશે ને ? ૧૦. ચૈત્ર શુદિમાં ચૌદશ પૂનમ ભેગા માનશે તે ? ચૌદશ તથા તમારી ફલ્થ પૂનમને છઠ્ઠ થશે. પહેલી પુનમ | આંબેલની ઓળીના બે દિવસનું અનુષ્ઠાન પણ એક એ ચોમાસાનો પ્રથમ દિવસ છે. આજથી ૫૦ મા દિવસે | આરાધનામાં આવી જશે. એળીને આઠ દિવસ રહેશે. આ સંવત્સરી એટલે તે દિવસે ભા. શુ ૪ બે હોય તે પ્રથમ હિસાબે ચત્રી દેવવંદન તથા તપપદની આરાધનાથી વંચિત ભાદરવા શુદિ ૪ માટે વ્યામોહ થશે. કાશુ પહેલી ચૌદશ | રહેશે. વળી અત્યારે ખાસ ચંદશે ચારિત્ર પદની ઓળી હોય તે પણ એ જ વ્યામોહ થવાને. જુએ પૂ. આ. | આવે છે જે અનિયત બની જશે. શ્રી વિજયાનંદસૂરિજી મ. ની જયતિ બે જેઠ મહિના હોય ૧૧. ચૈત્રી પૂનમ બે માનશો છે ? તે આજે ય પ્રથમ જેઠમાં ઉજવાય છે. ફશુના હિસાબે ૧૦ દિવસની ઓળી થશે. અથવા ૪. શ્રાવણ વદ અમાસના ક્ષય હાય ને તેમાં તે દિવસે | કુગુમાં પરાધન કરવું પડશે અને સાતમાં દિવસે દર્શન ચૌદશ અમાસ બનને એક સાથે માનશો તો ? પદની આરાધનામાં ચૌદશને વેગ થશે. અમાસ પર્વ તો લોપાશે કિન્તુ ચૌદશ કલ્પધર એક ૧૨. આસોમાં પણ ઉપર પ્રમાણે જ સમજવું. દિવસે આવવાથી તમારા હિસાબે તેને છ નહીં કરો એટલે એકંદરે પૂનમની હાનિવૃદ્ધિ માનવાથી પર્વતિથિઓમાં ક૯૫શ્વરનું તપ પણ ઊડી જશે. એવી અવ્યવસ્થા થશે કે દરેક પ્રસંગે નવા નવા વિકટ ૫. ભાદરવા શુદિમાં ચોથમાં પચમ જોડી તેને ચોથ માનશે | પ્રશ્નો ઉઠતા જશે અને ભદ્રિક મુંઝવણમાં આવી પડશે. તો પંચમી પર્વ લોપાશે તત્ત: gયાં તિથૌ જિયતે ના પ્ર૦-આ તો “ ન ઘરના ને ન ઘાટના ” જેવું થાય. આજ્ઞા નહીં પળાય, પછીની ઉદય તિથિ છઠ્ઠ છે તેનાથી ઉ૦–તે પહેલેથી ડાહ્યા થનને ભૂલ સુધારી લેવી ૭૦ મા દિવસે ચૌમાસી કરવી પડશે અથવા શ્રી સમવાયાં જોઇએ અને પ્રાચીન આચારણાને શિરોધાર્ય કરવી જોઈએ. ગજીની આજ્ઞા નહીં પળાય. દોષની સમાનતા અને આજ્ઞાની પ્રધાનતા ૬. તે દિવસને પાંચમ માનશો ? પ્ર–પૂનમના ક્ષયે સોમવારે પૂનમ, રવિવારે ચૌદશ તે દિવસે પાંચમ હોવાથી સંવત્સરી ન કરાય. કદાચ, તથા શનિવારે ક્ષીણુ તેરશ કરવાથી ઉદય ચૌદશ સાધી સંવત્સરી કરશે તે શ્રી સમવાયાંગજી તથા શ્રી કલ્પસૂત્રની I શકાતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034523
Book TitleJain Panchang Paddhti
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitrasmarak Granthmala
Publication Year1937
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy