SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૪ : રાખે જેમકે પાંચમ ખે છે. તેમાં પ્રથમ પાંચમને અનુષ્ઠાન | યામાહને ટાળવા ખાતર પણ લેાત્તર તિથિને મારાખ્ય માની, પ્રથમ ચૌદશને તેરશ માનવી હિતાવહ છે, ચેાગ્ય ગણી છે અને ખીજે દિવસે સૂર્યોદય પછી જેટલી ધડી પાંચમ હોય છે ત્યાંસુધી તેનુ વ્રત છે. પછી છઠ્ઠ ખેસતાં પારણુક કરે છે અને તેને છઠ્ઠ માને છે. દિગ ́ખામાં પશુ આવુ જ છે. હવે જ્યારે આપણા નવીન મતવાળા લૌકિક પૉંચાંગાનુસાર એ પાંચમ, એ ચૌદશ લખવા માંડશે એટલે ત્યાં પશુ વ્યામા થવાનેા પ્રસંગ ખાવશે એમ લાગે છે. ઉ૦તમારી વાત તદ્દન સાચી છે. મે'તા પહેલાં પણ કહ્યું જ હતું કે અહીં મામે।દ્ધ થવાના ભય છે. હવે એ પામેાહ ટાળવા માટે જ આપણે તે પૂ. પા. શ્રી વાચક્રવ ઉમાસ્વાતિજી મ. ની આજ્ઞાનુસાર ઉત્તરા તિથિ શુદ્ધ માનીએ છીએ અને પહેલી વૃદ્ધિ તિથિને પૂર્વની તિથિનું નામ આપ વાના પક્ષમાં છીએ. લૌકિકથી લેાકેાત્તર તિથિ અલગ સ્વીકાર્ય છે; અને એ જ આજ્ઞા વા. પૂ. પા. વાચકવજીની છે તે ઉત્તરાને જ લોકોત્તર તિથિ માનવી અને પૂર્વતની તિથિને પૂર્વે રહેલી તિથિનું નામ આપવુ એ પણ તદ્દન ઉચિત જ છે. યદિ ક્ષયમાં તેરશ જ ચૌદશનુ નામ ધારણ કરે છે, તે વૃદ્ધિમાં વૃદ્ધિ ચૌદશ તેરશનું નામ ધારણ કરે, એ પણુ બરાબર જ છે. વળી લૌકિકમાં પૂર્વતની તિથિ આરા મનાય છે. બીજે દિવસે તે તિથિ માત્ર અમુક ઘડી જ છે. પછી પાર ણામાં એ તિથિ ખીજી તિથિની સત્તાને પામે છે. જેમકે લૌકિક પંચાંગાનુસાર ઋષિ પાંચમ એ છે, તે પ્રથમ પાંચમે વ્રત-અનુષ્કાનાદિ કરે છે. બીજી પાંચમ માત્ર ખે ઘડી છે. એટલે બીજે દિવસે એ ઘડી સુધી વ્રત ઉપવાસાહિ રાખે છે. એ ઘડી પછી છઠ્ઠુ બેસે, એટલે “ છઠ્ઠમાં પારણું કર્યું” ” એમ કહી ત્યારથી તેને છઠ્ઠું એવી સત્તા આપે તે લકાત્તર તિથિને માનવાવાળાએએ લેાકેાત્તર તિથિની આરાધના માટે લૌકિક માન્ય તિથિથી લેાકેાત્તર તિથિ સ્વતંત્ર છે. અને લોકિક માન્ય તિચિ લેકાત્તર નથી એમ સ્પષ્ટ કરવા ખાતર પ્રથમ પાંચમને ચેાથનું જ નામ આપવુ જોઇએ અને “ બીજી પાંચમ જ પશ્ચિમ છે.તે જ લેાકેાત્તર છે ' એમ પણ માનવુ જોઇએ. પ્ર—આ સંબંધમાં કાંઈ પ્રમાણુ આપશેા ખરા ! ઉ—જી પ્રમાણુ જોઇએ છીએ ? સાંભળેા ત્યારે. ૧-જે પ્રમાણેા તેરશને ચૌદશ બનાવે છે તે જ પ્રમાણેા સમાનતાના કારણે પ્રથમ ચૌદશને તેરશ બનાવે છે. ૨-આશરે ૫૯ ઘડી પ્રમાણ શુદ્ધ તિથિ હૈાય છે. ખા નિયમાનુસાર પ્રથમ ચૌદશમાં તેરશની ઘડીએ આાવી છે એટલે પ્રથમ તેરશ બની શકે છે. ૩-વૃોકાર્યા તથોત્તમાંના હ્રાર્થ શબ્દ પ્રયોગ પણ પ્રથમ ચૌદશને તેરશ માનવાનું સૂચવે છે. (૬) ભીંતિયા પંચાંગામાં ભારાધના કરનારની મુલ· ભતા ખાતર પચાંગમાં એ આઠમ હેાય તેાય એ સાતમે લખાય છે અને બીજી આઠમને આઠમ લખાય છે તે અપે ક્ષાએ આ વાત સાચી છે. ( પૃ॰ ૫૪) (૬) માડમની વૃદ્ધિમાં પહેલી આઠમને સાતમરૂપ માને છે. ( વીર॰ પુ॰ ૧૫, ૦ ૫, પૃ. ૭૫૭૬ ) ૬-મીયુત્ અગરચંદજી નહાટાના પ્રશ્ન (૨) અષ્ટમી શૌકિક રીતિએ પહેલી પાંચમ જ આરાધ્ય પાંચમ રહે છે અને ખીજી પાંચમ છઠ્ઠ બને છે; જ્યારે જૈન રીતિએ વિગેરે કાઈ એ તિથિ ઢાય તે કયા દિવસ પાળવા ? શ્રીજી પાંચમ જ માખા વિસ પાંચમ રહે છે અને પહેલી પાંચમ ચેાથ બને છે. ૪-અન્ય દર્શનકારે અજૈનોમાં બે ચૌદશમાં પ્રથમ ચૌદશને અનુષ્ઠાન યેાગ્ય ગણે છે. દિ. પશુ તેમજ માને છે. એટલે સા કાને બામેાહ થવાના 'ભવ છે, તે એ તેમજ જ્ઞા સતિ શ્લોક પણ તેને સહયેામ આપે છે. આ વિષયમાં ભિન્નભિન્ન લેખા પણુ એ જ ઉચ્ચારે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧પૂ. પા. . શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજા - તિથિની હાનિ કે વૃદ્ધિ મનાય જ નહિં. જ્યારે પ તિથિ બે જાય ત્યારે પૂર્વની સાદી તિથિને જ બે ખેલવી અને માનવી જોઇએ, પણ પવવાળી તિથિને ન તે એ મનાય કે ન ા બે ખેલાય. ( વી॰ પૃ. ૧૦૦) ૨-મુનિરાજ શ્રી વિકાસવિજયજી—આઠમની વૃદ્ધિ žાય તા ખીજી આઠમને આઠમ તરીકે માને અને પહેલી માઢમને સાતમરૂપે ગણે છે. ( વી. પુ. ૧૫, અ. ૫, ૫. ૭૫ ) ૩–મુનિવર શ્રી નિપુણુવિજયજી~એ આઠમ માવે ત્યારે બીજી તિથિને આમ રાખી છે. પહેલી તિથિને બીજી સાતમ બનાવવી. ૪–શ્રીયુત્ મા. ગી. કાપડિયા ઇન્ટરવ્યુ આપે છે કેપતિથિની વૃદ્ધિ થતી હોય તે તેની ભાગલી તિથિ એ કરી બીજી તિથિને પતિથિ ગણુવી. ( વી. પૃ. ૫૪ ) પ–વી તત્રી—(છ) “ પવતિય એ દ્વાય તે। પહેલી તિથિને ફલ્ગુ તિથિ-સાદી તિથિ જેવો માનીએ છીએ. ’ ( વી॰ પુ॰ ૧૫, ૦૪, પૃ॰ પર ) આને અથ આપણે એ જ કરી શકીએ કે-એ યાદશ ઢાય તે પહેલી ચૌદશ તેરશ બને છે. તે દિવસે તેરશનુ કાય કરાય છે. શેઠ કુંવરજી આબુ'દજીને જવામ—ઉત્તર--જી અષ્ટમીએ લીધેાતરી ન ખાય, પડેલી તિથિને પૂ`તિથિરૂપ ગણે. (શ્રી જૈનધર્મ પ્રકાશ, પુ॰ ૪૯, અં૦ ૧, પૃ॰ ૨૭ ) પંચાંગમાં પણ તેમજ લખા, પંચાંગને આશ્રીને પતિથિના ક્ષય તથા વૃદ્ધિ લખાય છે, આપણે ઉપર જોઇ ગયા કે શંકા સમાધાનમાં લૌકિક કિન્તુ જૈનતિથિ આરાધવા માટે તે પર્વની પૂર્વતિથિની હાનિ-વૃદ્ધિ મનાય છે. ‘“ જેવું માનીએ તેવું લખીએ '' આ ન્યાયે જૈનતિથિપત્રમાં પશુ પતિથિની હાનિ તથા વૃદ્ધિ લખવી ન જોઇએ. શ્રાદ્ધદિનકૃત્યમાં ગાથા છે કે— छण्टं तिहीण मज्झम्मि, का तिही अजवासरे ? (for, g॰ ૧, સેનગ્ન, પૃ॰ પણ) આજે ૮, ૧૪, ૧૫, ૮, ૧૪, ૦)) એ છ પf પૈકીની ક્રુદ્ધ તિથિ છે? www.umaragyanbhandar.com
SR No.034523
Book TitleJain Panchang Paddhti
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitrasmarak Granthmala
Publication Year1937
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy