SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨ : ક્ષમ છે” એમ સચવી નો ક્ષય કરવા આદેર્યું છે. પારાશરસ્મૃતિમાં કથન છે કે—ઉદય તિથિ થોડી હોય (વીર પુ. ૧૧, અં• ૪૧, પૃ. ૬૩૭) પુન: પશુ “બીજા | તે પણ તે આખા અહોરાત્ર પ્રમાણુ છે, તેની ઉદય પહેલાની પંજાબી, ગુજરાતી વિગેરે પંચાંગમાં શુદિ ક ક્ષય લખે | સમસ્ત ધડીઓ અપ્રમાણ છે. આ રીતે ગુરૂવારે ઉદય તેરશ ૨ ધડી છે, શુક્રવારે છે” એમ જણાવી બીન પંચાંગે માનવાને ભાર આપ્યા છે. દિવસ તેરશ (૧૦ ૧૧, અંe ૪૪, પૃ. ૬૮૬ ) અહીં વી. તંત્રી તેઓ-] ઉદય ચૌદશ ૧ ઘડી છે, છતાં ગુરૂવારે આ શ્રીને સર્વથા સમ્મત છે (અં૦ ૪૪ મુખપૃ૪). અને શુક્રવારે આ દિવસે ચૌદશ જ માનવી; કેમકે તે - જ્યાં આવું વર્તન હોય ત્યાં સમાજનું ઐકય જોખમાય ! તે વારે તે બને ઉદય તિથિ છે. જો કે ગુરૂવારે તેરશ પછી એ સ્વાભાવિક છે. આવા જ કારણે ગત વર્ષથી જેનસમાજમાં | ચૌદશને ૫૮ ઘડી ભેગકાળ છે, જે સૂર્યોદય પછી બે ઘડી જતાં શરૂ થાય છે. તે પણ તેરશમાં દાખલ માન અને પરાધનને અંગે મોટી ગડબડ ઊભી થઈ છે. આ અહોરાત્ર તેરશ જ માનવી. તેમજ શુક્રવારે આ જેનો શુદ્ધ ક્ષીણ કે વૃદ્ધતિથિ તથા માહનાઓને ગણિતથી, દિવસ અને શનિવારના સૂર્યોદય સુધીને વખત ચૌદશ જ જે રીતે તૈયાર થાય તે રીતે જ ઉલેખે છે, જે પરથી માનવી. અને તે દિવસે પૂજા, ઉપવાસ, પ્રતિક્રમણ વિગેરે સંસ્કારવાળું તિથિપત્ર બનાવી તેના આધારે જ પરાધન ચૌદશનું અનુષ્ઠાન કરવું જોઈએ. કરે છે. 'એ નિયમ ભૂલ ન જોઈએ કે-એક અહોરાત્રમાં એક જ યદિ કોઈ મનુષ્ય ગણિતથી તૈયાર થએલ પાંચ અંગ-| તિથિ માનવાની છે. ઉદય ચૌદશે આ અહોરાત્ર ચૌદશ વાળા અસલ પંચાંગને જુએ અને તેમાં પર્વતિથિની હાનિ માનવાની છે. અહીં ૧ ઘડી ચૌદશ પછી પૂનમ માને તે દ્ધિ દેખે તે તેને પહેલી તકે પર્વના આરાધન માટે અનેક તે પણ આજ્ઞાભંગ, અનવસ્થા મિથ્યાત્વ તથા વિરાધનાના પ્રશ્ન ઊઠે એ સ્વાભાવિક છે. પૂર્વકાળે આવી જાતના અનેક | દેષોથી લેપાય છે. પ્રશ્નોત્તરો થએલ છે અને હાલ પણું થાય છે. (જેની વિચારણુ આગળ કરીશ.) તિથિ, નક્ષત્ર, પક્ષ, માસ, ચતુર્માસ, વર્ષ કે યુગ (પાંચ વર્ષ) પ્રતિબદ્ધ પર્વ જેવા કે કલ્યાણક, રોહિણી, ચૌદશ, સંવત્સરી ઉદયતિથિ વિગેરેની અવધિ સૂર્યોદયથી અહોરાત્રિ પ્રમાણુ જાણવી. જૈન સમાજમાં પહેલેથી જ ઉદય-તિથિ પ્રમાણ મનાય | એ જ રીતે છટ્ટ, અઠ્ઠમ, સપ્તાહ, અઠ્ઠાઈ, ઓળી, પક્ષધર, છે. લૌકિક પંચાંગ સ્વીકાર્યા પછી પણ એ નિયમ જારી છે ૫ખવાસ, અક્ષયનિધિ વિગેરે તપ, માધર, દેઢ માસીધર, અર્થાત સૂર્યોદય વખતે જે તિથિ ભોગવાતી હોય તે તિથિ તે ૧૨ પવી ૧૨૦ કલ્યાણક, રોહિણી વિગેરેમાં દિવસની આખા અહોરાત્ર સુધી પ્રમાણ મનાય છે. મુખ્યતા છે. એટલે તેમાં દર્શાવેલ સંખ્યા પ્રમાણે અહોરાત્ર પૂજ્યપાદ આચાર્યપુંગવ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી લેવાય છે. આગળપાછળની એક તિથિને ફેરફાર કરીને પણ મહારાજા ફરમાવે છે કે-- એના દિવસોની સંખ્યાપૂર્તિ કરવામાં આવે છે. આ રીતે તિથિa : કાવ્યાનસ્ત્રાવ થા ચાર | તે ચૌદશ પૂનમ ઇત્યાદિ દરેક પર્વોને એકેક અહોરાત્ર માધાન્ ! સૂયાનુarશ્વ તો દિવાળા -] પ્રમાણુકાળ, તે જ તે પર્વોની વાસ્તવિક ઉદય તિથિ છે. દાવ ( ગ્રાવિધિ, પ્રશાંશ રૂ, તાર ૨, પૃ. ૨૨) આ ઉદયતિથિના વિધાનથી તિથિપ્રારંભ, તિથિસમાપ્તિ, જે તિથિ સવારે પચ્ચકખાણના સમયે વિદ્યમાન હોય | અસ્તતિથિ, કલ્યાણક પ્રહરતિથિ, પ્રતિક્રમણકાળ-તિથિ વિગેરે તે પ્રમાણ છે. લોકમાં પણ સૂર્યોદય અનુસાર જ દિવસાદિન | માન્યતાઓનું નિરસન થાય છે. વ્યવહાર થાય છે. અપવાદઅહીં પ્રસ્થાનત્તાથ પાઠથી સૂર્યોદયકાળ લેવાય ! અહીં ઉદયતિથિમાં એવ નહિ હેવાથી કર્વ દિ વર્ષ છે, જે નીચેની ગાથાથી સ્પષ્ટ થાય છે. સાવધા ઇમામનત્તિ એ ન્યાયે અપવાદ વિધાન પણ ઇષ્ટ છે. પાદુ તત્વ૦ અનુવાદક જણાવે છે કે “ ઉદયતિથિ માનવાનો चाउम्मासिय वरिसे, पक्खिय पंचमीसु नोयम्बा । નિયમ ઉત્સર્ગિક છે. ઉત્સર્ગને અપવાદના પ્રસંગ હોય છે ताओ तिहिओ जासि, उदेई सुरो न अन्नाओ ॥२।। તેમ આ નિયમને પણ અપવાદ હોઈ શકે છે. અપવાદ તેનું पूआ पञ्चक्खाणं, पडिक्कमणं तहय नियमग्गहणं य। નામ છે કે જે ઉત્સર્ગના હેતુને બાધ કરે નહિ.” जोए उदेइ सुरो, तीइ तिहीए हु कायचं ॥२॥ (વીપુત્ર ૧૫, અં૦ ૧૯, પૃ. ૩૦૯) उदयम्मि जा तिही, सा पमाणमिअरीए कोरमाणीप। આગામ-વાઘા-બત્ત-વિવાદ વેરા અહીં અનુવાદકને “ ઉત્સર્ગના હેતુને અબાધક| અપવાદ” ઈષ્ટ છે એમ ઉપરના લખાણથી જણાય છે. --(મerઉનશિપ પુત્ર, શ્રાવિષિ)| ઉદયતિથિને સર્ગિક નિયમ ઇષ્ટ તિથિની વ્યવસ્થા માટે કહ્યું છે કે--માસી, સંવત્સરી, ચૌદશ, પાંચમ અને 1 છે અને અપવાદ પણ એ હોવો જોઈએ કે જે ઈષ્ટ આઠમ તિથિઓ તે જ પ્રમાણે છે કે જેમાં સુર્યને ઉદય | તિથિની વ્યવસ્થા કરે. થાય, તેથી ભિન્ન તિથિ પ્રમાણુ નથી. જે તિથિમાં સૂર્ય ઊગે | પર્વોની વ્યવસ્થા સર્ગિક નિયમથી થાય એ ઇચ્છનીય તે તિથિમાં પૂજા, પચ્ચકખાણુ, પ્રતિક્રમણું, તથા નિયમપ્રહણી છે તેમ પર્વની વ્યવસ્થા માટે જ અપવાદ લે કરવાં. ઉદયકાળની તિથિ પ્રમાણું છે. અન્યથા કરવાથી | ઈછનીય છે. અર્થાત આ બન્ને વિધિમાર્ગ છે. પરિણામે એ પણ આશાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ તથા વિરાધનાના દોષ લાગે. | પર્વની વ્યવસ્થા થવી જોઈએ એ પ્રધાન હેતુ છે. રક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034523
Book TitleJain Panchang Paddhti
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitrasmarak Granthmala
Publication Year1937
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy