________________
૫૪
તેના જુદા જુદા ભાગેને દેશ કહે છે અને પ્રદેશ તે કહેવાય છે કે જેના ફ્રી વિભાગ થઈ શકે નહિ.
૨ અધર્માસ્તિકાય—આ પણ એક અરૂપી પદાર્થ છે. જેમ પથિકને સ્થિતિ કરવામાં સ્થિર થવામાં વૃક્ષની છાયા સહાયભૂત છે, તેમ જીવ અને પુગલને સ્થિર થવામાં આ પદાર્થ સહાયક થાય છે.
આ એ પદાર્થાને અવલખીને જ જૈનશાસ્ત્રામાં લાક અને અલાકની વ્યવસ્થા બતાવવામાં આવી છે. અર્થાત્ જ્યાં સુધી આ બે પદ્યાર્થી વિદ્યમાન છે ત્યાં સુધી જ લાક અને તેથી પર અલાક છે. અલેાકમાં આકાશ સિવાય બીજું કઈ નથી અને તેટલા માટે જ મેાક્ષમાં જનારા જીવાની ગતિ લેાકના અંત સુધી બતાવી છે. તેથી આગળ આ બે શક્તિયા-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ એ પદાર્થના અભાવ હાવાથી જીવ ત્યાં ગતિ કરી શકતા નથી. જો આ એ પદાર્થોં ન માનવામાં આવે તે જીવની ઉર્ધ્વગતિ ખરાખર થતીજ રહે, અને તેમ માનવા જતાં મેાક્ષસ્થાનની વ્યવસ્થા ટીક નિીત થઈ શક્તી નથી, અને અનવસ્થાદોષ પ્રાપ્ત થાય છે; પરન્તુ ઉપરના બે પદ્યાર્થી એ શક્તિઓની વિદ્યમાનતા માનવાથી આ બધી અડચણા દૂર થઈ જાય છે. આ અધર્માસ્તિકાયના પણ સ્કન્ધ, દેશ અને પ્રદેશ એ ત્રણ ભેટ્ટા માનેલા છે.
૩ આકાશાસ્તિકાય—આ પણ એક અરૂપી પદાર્થ છે. જીવ અને પુદ્ગલને અવકાશ આપવા એ એનુ` કામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com