SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના “ આદર્યા અધુરાં રહે, ને હરિ કરે સેા હાયઃ”—વર્ષોં પહેલાં મારા સહાધ્યાયી સ્વ. રણજિતરામ વાવાભાઇ મહેતાને ગુજરાતના ધૃતિાસનાં સાધના ભેળાં કરવાના વિચાર પુર્યાં હતા. તેમણે સમય તથા સ્થળની સાનુકૂળતા મળતી ગઈ તેમ તેમ તેવાં સાધને સંબંધી ટુંક નોંધ, ઉતારા, તથા વિવેચન ટપકાવવા માંડ્યાં અને થોડા સમયમાં ચાર દળદાર પુસ્તકા ભરાવા આવ્યાં. તેઓના અકાળ અવસાનને લીધે તે પ્રવૃત્તિ અધુરી રહી અને શ્રીફાર્મસ સભાએ તે પુસ્તકે ખરીદી લઈ તેના સદુપયેાગ માટે સ્વાધીન કર્યાં. ત્યારબાદ તે પુસ્તકેની મદદથી તેમ જ તે વિષયનાં પ્રસિદ્ધ થયેલાં ખીજાં પુસ્તકા ઉપરથી ગુજરાતના ઇતિહાસને ઉપયાગી થઈ પડે તેવા લેખા પ્રશસ્તિ, તામ્રપત્રા, વિગેરે સંગ્રહિત કર વાનું કામ સ્વ. સાક્ષર શ્રી ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીને સાંપવામાં આવ્યું. એક એ વખ્ત આ બાબતમાં તેખેશ્રીએ મને મેલાવ્યા હતા અને પુસ્તકે। વિગેરેની યાદી કરી આપી હતી. પ્રસ્તુત કાર્યમાં કાંઈ પણ ચાકસ પ્રગતિ થઈ તે પહેલાં તેઓશ્રી પણ સ્વસ્થ થયા અને પરિણામે ઇ. સ. ૧૯૨૪ ની આખરમાં આ કાર્ય મને સેાંપવામાં આવ્યું. મેં તે કાર્ય સ્વીકાર્યું કે તરતમાં જ મને મંદાગ્નિ વિગેરે દેખીતી નમ્ર પણ હવાફેર તેમ જ ખાવાપીવાની પહરેજી વિગેરેથી કષ્ટથી નિર્મૂળ થાય તેવી વ્યાધિ લાગુ પડી. દાઢ એ વર્ષ બીલકુલ પ્રગતિ થઈ શકી નહીં અને ત્યાર બાદ જ્યારે બધા સંગ્રહ પૂરા થઈ રહેવા આવ્યે ત્યારે એટલે ઇ. સ. ૧૯૩૦ આખર ફી હું અકસ્માતમાં સપડાયા અને અસ્થિભંગને પરિણામે લાંખા વખત પથારીવશ રહેવું પડયું. ઉપર બતાવેલા બે કન્નુ કિસ્સાથી પડેલે શિરસ્તા મારા પરત્વે પણ સાચા પડશે કે શું એમ ઘડીભર માનસિક નિર્બળતાને લીધે શંકા પણ થઈ. પણ આટલાં આટલાં વિઘ્ન છતાં આ કાર્ય મારે હાથે જ પૂર્ણ થવાનું નિર્માણ થયું હશે, તેથી તેમ જ સંપૂર્ણ પ્રભુકૃપાથી આખરે આ પ્રથમ વિભાગ ઈતિહાસપ્રેમી જનસમાજ પાસે રજી કરી કૃતકૃત્યતા અનુભવું છું. કાર્પસ ઇન્સ્ક્રિપશીએનમ ઇંડિકારમ એપિગ્રાફિયા ઇંડિકા, એપિગ્રાફિયા મેાસ્લેમિકા જેવાં માત્ર લેખેાની જ પ્રસિદ્ધિ માટે ચાલુ ચેાપાનીઆંએ અસ્તિત્વમાં હાવા છતાં ગમે તે માસિકામાં છૂટાછવાયા લેખા પ્રસિદ્ધ થએલ છે. તે બધાંના બધા અંકા તપાસી જેટલા જાણી શક્રયા તેટલા લેખાને આમાં સંગ્રહ કરવામાં આવેલ છે. તેમ છતાં માહિતીના અભાવથી કાઈ લેખા રહી ગયા હાય, એ સંભવિત છે. પણ તેટલા માટે આ સંગ્રહ તરફ દોષની દૃષ્ટિએ નહિ શ્વેતાં સહકારવૃત્તિથી તેવા લેખા તરફ ધ્યાન ખેંચવામાં આવશે તેા ઉપકાર સહિત નાંખી લેવામાં આવશે. આ સંજોગેા પ્રથમથી જ જાણવામાં હતા તેથી આ ગ્રંથને રિબન ખાઈન્ડીંગમાં રાખવાની મેં સૂચના કરી હતી. પણુ ખર્ચ વધી જવાને કારણે તેના સ્વીકાર થઇ શકયા નહીં. પરંતુ પ્રત્યેક વંશના લેખેનાં પાનાંના અનુક્રમનંબર દે રાખેલ છે તેમ જ દરેક લેખ પણ નવા પાને શરૂ કરવામાં આવેલ છે; જેથી જે વ્યક્તિઓને પેાતાના સંગ્રહ હરહમ્મેશ સંપૂર્ણ રાખવાની ઇચ્છા હાય તેને નવા ઉપલબ્ધ લેખા યેાગ્ય અનુક્રમમાં તથા સ્થળે ઢાંકી દેવાય એવી સગવડતા છે. લેખાના અનુક્રમનખર માત્ર, ઉલ્લેખ કરવાની સાનુકૂળતા માટે, સળંગ રાખવામાં આવેલ છે. એટલે નવા લેખાના નંબર એ. મી. સી. એમ મૂળ નબર સાથે ઉમેરીને વાંચવાથી સંગ્રહના અનુક્રમ સાચવી શકાશે. આ મૂળ સંગ્રહ પ્રેસમાં ગયા બાદ નવા મળેલા લેખોનું લિસ્ટ પ્રતિવર્ષના ફાર્મસ સભાના રીપેાર્ટમાં, વ્યવસ્થાપક મંડળને ચાગ્ય લાગશે તેા, પ્રસિદ્ધ કરવામાં આવશે. કેટલાક લેખાનું અસ્તિત્વ જાણ્યા છતાં તેના માલિક પાસેથી તેને લગતી બધી હકીકત ન મળી શકવાથી અટકે ટુકી નાંા તેઓએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy