________________
નં. ૯૦ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્રો*
સંવત ૩૮૧ માર્ગશિર સુ. ૬ આ બે પતરાં છે. તે દરેકનું માપ ૧૩”x૧૨” નું છે. બન્ને એક જ બાજુએ લખેલાં છે. પહેલા પતરામાં ૩ર અને બીજામાં ૩૩ પંક્તિઓ લખેલી છે. તારીખ ૬૫ મી પંક્તિમાં આપેલી છે, અને તેમાં ૩૦૦, ૮૦, ૧ તથા ૬ના આંકડાનાં ચિહ્નો છે.
દાન આપનાર શીલાદિત્ય કળે છે, અને દાન લેનારનું નામ બાલાદિત્ય જણાય છે. તે આનંદપુરમાંથી આવી વલભીમાં રહેતા એક બ્રાહ્મણ હોવાનું વર્ણન કરેલું છે. દાનમાં આપેલાં ગામનું નામ વાંચી શકાતું નથી. તારીખ ઈ. સ. ૭૦૧ને મળતા ગુ. સં. ૩૮૧ના માગશીર્ષ સુદ ૬ની છે. દૂતક રાજકુમાર ધરસેન છે. અને લેખક દિવિરપતિ હરગણને દત્તક પુત્ર દિવિરપતિ બાદિયા .. ... છે. શીલાદિત્ય ૩ જાના ગુ. સં. ૩૪૬ ના દાનમાંથી હરગણુ વિષે જણાયું છે. (ઈ.. એં. પ ૨૦૭)
अक्षरान्तरमाथी अमुक भाग
पतरूं बीजें ५७ ....परमेश्वरश्रीशीलादित्यदेवः सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा
मया मातापित्रोः पुण्याप्यायनाय आनन्दपुरविनिर्गतवलभीवास्तव्यचातुर
विद्यसामा૧૮ - - - - - - - - - - -પ્રામમેવ
શીવમ યુવા– – – રાષિર્થ ત્રાહિમ - - - વાહિત્ય
– – – – – – – – – ૨૦ ... ... ... કતિરા ઘાયઃ નિયા: યાસો
૨૦ ... ... ... ... ... ... દૂતોત્ર પુકારણેના ६५ लिखितमिदं दिविरपतिश्रीहरगणदत्तकपुत्रदिविरपतिश्रीमदादित्यालेनेतिः । __सं ३०० ८० १ मार्गशिर सु ६ । स्वहस्तो मम
* જ. છે. બ્રા જે. એ. સે. ન્યુ. સી. જે. ૧ પા. ૭૫ જી. વી. આચાર્ય.
૧ મૂળ પતરામાંથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com