SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયાને સૌથી પ્રાચિન ધર્મ. ( ૨ ) વચનાતિશય. વચનાતિશયની ખુબી એ છે કે, ભગવાન જે કાંઇ એન્ને તે સંસારાદિક ગુણેકરી સહિત હાયછે; એ કારણથી પરમેશ્વર જે કાંઇ ખેલે તે મનુષ્ય, તિર્યંચ, અને દેવતા વગેરે તાતાની ભાષામાં સમજી જાયછે. એ સંબંધમાં એક દૃષ્ટાંત છે કે, એક ભીલને ત્રણ બાઈડીએ હતી. એક વખતે તે તેમને લઇ વનમાં ગયા. વનમાં એક સ્રોએ કહ્યું, સ્વામી ! મને હરણને શિકાર કરીને આણી આપે। ’” .. સ્વામી ! મને બહુ તરસ લાગીછે, માટે ખીજી સ્ત્રીએ કહ્યું પાણી લાવી આપે. ” " .. બ ત્રોજી સ્ત્રીએ કહ્યું, નાથ ! મને ગાયન સાંભળવાની ઈચ્છા. થ′ ... માટે આપ ગાયન ગામે. ભીલે જવામ દીધા સા નથી. ... ૧૫ "D ભીલે આપેલા આટલા ટુંકા જવાબી એ ત્રણે સ્ત્રીએ સમજી ગઇ અને કાંઇ મેલી નહિ. પહેલી સ્ત્રી એમ સમજી કે, સરા એટલે ખાણુ નથી, એટલે શિકાર થઇ શકે એમ નથી-ખીજી સ્ત્રી એમ સમજી કે, સરા એટલે સરેાવર નથી,-પાણી મળી શકે એમ નથી. ત્રીજી સ્ત્રી એમ સમજી કે, સરા એટલે સુર-મધુર સ્વર નથી, એટલે ગાઇ શકાય નહિ. આ રીતે જેમ એકજ જવાબમાં ત્રણ ત્રોએ સમજી ગ, તેજ રીતે ભગવાન અથવા પરમેશ્વરના વચનાતિશય માટે સમજવું: તેમની વાણી એવી હાયછે કે જે સર્વ જીવે। સમજી શકેછે. એ વચનાતિશયના જૈન શાસ્ત્રકારોએ ૩૫ ભેદા પાડયા છે, જે નીચે પ્રમાણેઃ— ( ૧ ) એકાત્ય—શબ્દોમાં ચાપણું એટલે કે પરમેશ્વરના શબ્દ ઉંચા પ્રકારના હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૨) સ’સ્કારવવ’—એટલે કે ભગવાનની વાણી સંસ્કૃત આદિ વક્ષણ યુક્ત હોયછે, www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy