SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અને એક માણસ દશાંગ ધૂપથી સુગંધ પ્રસારતા ધૂપષાણુ. સાથે દરેક યુકેમાં ધૂપ કરે છે. અર્થાત્ આ ફંડમાં નાણું ભરનાર તરફથી ઘેરબેઠા ભકિતનિમિત્ત આ ખાતું ચાલે છે. તેના બે ખાતાં છે. અનામત ખાતું અને ચાલુ ખાતું. અનામતનું વ્યાજ ચાલુ ખાતામાં જાય છે, અને તેમાંથી ખર્ચ ચાલે છે. હાલ આ ખાતાની મૂળ રકમ અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણજીને સોંપી છે. માત્ર તેનું વ્યાજ ચાલુ ખર્ચ માટે. લેવામાં આવે છે. ૭ સિદ્ધાચળજીનું આગખાતું. (સંવત ૧૯૬૧.) ઉપર આદીશ્વર ભગવાનને તથા ગામમાં હાટે દહેરે કેઈના તરફથી આંગી ન હોય, ત્યારે આ ખાતામાંથી કેસર બરાસ, બાદલ, રૂપાના વરક વિગેરે આંગીને સામાન આપી. મૂળનાયક ભગવાનની આંગી રચાવવામાં આવે છે. ૮ તલાટી ભકિત ખાતું. (સંવત્ ૧૯૭૭) શ્રી ગિરિરાજ સમગ્ર–સોપાંગ પૂજ્ય છે,–“રવામાં તા . માટે તેની સ્પશના કરતા પહેલાં પ્રથમ શ્રી ગિરિરાજની પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી જ તેની સમજ સ્પર્શના માટે ઉપર ચડાય છે. તે માટે “તળાટી ભક્તિ ખાતું” નામ રાખી જુદા જુદા ગૃહસ્થની વતી કેસર તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy