________________
-
દક,
-
.
1
2
ધર્મ જીજ્ઞાસુ અકબર
આચાર્યશ્રી હીરસૂરિજી.
પ્રકરણ ૧ લું.
અણધાર્યો હુકમ. પ્રાતઃકાળને સમય થવા આવ્યું હતું. હિન્દુ દેવ મંદિરોમાં ઘંટનાદને ધ્વનિ કર્ણ ગોચર થતું હતું, અને તેની સાથે મરિજીમાં “અલ્લા હે અકબર ની બાંગ પિકારો રહેલા ફકીરેને સ્વર મળી જતું હતું. પક્ષીએ વનવિહાર કરવાને કલરવ કરી રહ્યાં હતાં. પતિવ્રતા સાધ્વીઓ પિતાના પતિઓ જાગ્રત થતાં પહેલાં રહેલી વહેલી ઉઠીને ગૃહકાર્ય કરવામાં ગુંથાઈ ગઈ હતી અને કુલટાનારીઓ પથારીમાંથી ઉઠતાં જ છીંડા શેધી સાસુ, નણંદ, વગેરે પ્રત્યે મચાવી રહેલ ધાંધલના કર્કશ અ. વાજ સાથે ઘટીઓના શૈરવી સરનું મિશ્રણ થતું હતું. આ સમયે ભારતવર્ષને ચક્રવતી બાદશાહ અકબર પિતાના ફતેહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com