SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શેઠ પુનમચંદ કરમચંદ ને પરમ પવીત્ર પ્રાચીન શ્રી ચારૂપ તીર્થ કે સંબંધમેં જો ચુકાદા લીખા હ વ એકતરફી હેનેસે જઈને શ્રી સંધધ્ર કબુલ ના ગ્ય નહી હઈ. ઓર મેસાણ કોર્ટને જીસ કેસમે જઈન લેકાંકી છત હુઈથી તે ફિર ઉસ કેસકે લવાદનામા ઉકત શેઠજીક સેપરેકી ક્યા જરૂરતથી. એર ચુકાદાભી એકહી તક્કા-લીખા ગયા હઈ યદી વો ચુકાદા કાયમ રહા તે ભવીષ્યમેં ઉસ ચુકાદેમેં અપને પ્રાય સર્વ જન તીર્થોમે એર ગ્રામ વ શહેરોકે દેરાસરેમેં બડા ભારી ભયંકર નુકશાન જઈને શ્રી સંઘ ઉઠાના પડેગા. કંકી પ્રાય અનેક જઇને મંદીરે મેં બ્રાહમણ પુજારીને સ્વપુજા કરને કે લીયે મહાદેવ આદી દેવકી મુર્તીએ રખી હઈ એર જઈને લિહાજ તથા દયાભાવસે નહીં રોકા ઈસલીયે યહ ચુકાદા ઉન ઉન સ્થાનોપર અત્યંત હાનીકારક હો જાયેગા. વાસ્તે જે જઇન લેક ઈસ વખત કુંભકરણકી નીદમેં પડે રહેં ઔર ચુકાદા રજીસ્ટર હો ગયા તે સાસનકી હાની નેમેં જરાભી સંદેહ નહી સમજના. કયાંકી ઇસ ચુકાદેકે વાંચને ધમીષ્ટ સભી જઈનકે મન અત્યંત દુઃખીત હોતેહઈ ઇસ લીયે પાટણ આદી સમસ્ત જઇને સકળ શ્રી સંઘકો શેઠજીકે લીખે હુએ ચુકાદેપર પુર્ણ ધ્યાન દેતે હુએ જલદી હી યોગ્ય બંદોબસ્ત કરના ચાહીયે. વી. ધર્મકાર્યમે ઉધ્ધમ રખના. દ. મુની ગંભીરીજ્યકી તમેં ધર્મલાભ વાંચના. પાલીતાણા તા૮-૩-૧૭ લી. સદગુણાનુરાગી કપુરવજય તરફથી ધર્મ લાભ સહ નીવેદન કે તમારા પત્રથી હકીકત જાણી નકલો વાંચી. અન્યત્ર પણ વાંચવામાં આવેલી ત્યારે મીરા કોટાવાળા પિતે એક જઇને છતાં અને કેસની વસ્તુસ્થીતી સમજતા હોવા છતાં હાવો ચુકાદો આપવા કેમ દેરવાયા હશે હે વિચાર આવ્યો. ચુકાદામાં કેટલુંક મીશ્રણ પિતાની કલ્પના મુજબ કરેલું જણાય છે અને કેટલાક નકામે બે જઈને ઉપર નાખ્યો લાગે છે તેમ છતાં સાવ નજીકમાં સામાને મન માન્ય લાભ આપેલો હેવાથી ભવિષ્યમાં તેઓ સાવ શાન્તી જાળવી રાખે એવી આશા મી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy