SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ પરિશિષ્ટ ૬૯. જૈન ભાઇએએ તૈયાર કરેલા ખરડા. પાટણના જૈનભાઓ તરફથી તેમના વકીલ પાસે લખાવી ચારૂપ કૈસના લવાદ રોડ પુનમચંદ કરમચંદ કાટાવાળાને આપવામાં આવેલે ખરા. " L ~ — પંચના ઠરાવ. ’ શ્રી ચારૂપ તા. પાટણ ગામમાં શામળાજી પાનાથનુ જૈન શ્વેતાંબર દેવાલય છે. સદરહુ દેવાલયમાં શ્રી જૈન ધર્મોના દેવ શામળાજી બિરાજે છે તે દેવ પાસે શ્રી મહાદેવજી, ગણપતિ વિગેરે દેવાની નાની પ્રતિમાએ પણ ખીરાજમાન છે. સદરહુ પ્રતિમા નુ ઉત્થાપન થવાથી જૈન ધર્મોના અનુયાયી નહી એવા સનાતન ધર્મીવાળી પ્રજાની ધર્મની લાગણી દુખાઇ કહી ચારૂપ તથા પાટણ વસતા સનાતન ધર્મવાળાએ સમુદાયની જૈનસધ વિરૂધ્ધ લાગણી ઉશ્કેરાઇ, પરિણામે સનાતન ધર્મવાળા પેાતાના ધર્મોના નિમીતે શ્રી શામળાજીના દેવળમાં હવન કર્યાં જેના પરિણામે જૈન સધની લાગણી દુખાણી પરિણામે અરસ્પરસ મહાભારત કલેશ ઉત્પન્ન થયા છે. સનાતન ધર્મના અનુયાયીએ તરફથી કેટલાએક ઇસમેા ઉપર પાટણ ફેાજદારી ન્યાયાધીશી વ` ૧ માં ગુ. મુ. નખર—ની ક્રીયાદ દાખલ કરી જેમાં તે કામના આરેાપીઓને દંડ થયા જેના ઉપર કડીપ્રાંત ફેાજદારી ન્યાયાધીશીમાં ગુ. વી. નખર—ને આરેપીએ તરફથી દાખલ કરવામાં આવ્યા . જેમાં આરેપીએ દોષ મુક્ત કર્યો જે વિરૂદ્ધ નામદાર વરીટ ન્યાયાધીશીમાં મુળ ફરીયાદી વિવાદ દાખલ થયા છે, બીજી તરફ શામળાજીના વહીવટ કરનાર જૈન સધવાળા ચંદુલાલ મારફત મંદીરમાં હવન કરી ધર્મસ્થાન ભ્રષ્ટ કર્યો કહી પાટણ ફેાજદારી ન્યાયાધીશી વ` ૧ માં ગુ. મુ. નખર~~ની ક્રીયાદ દાખલ કરી જેમાં તે કામના આરોપીઓને બીન તહેામત છેાડી મુકયાથી કડીપ્રાંત ફેાજદારી ન્યાયાધીશીમાં તપાસણી અરજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy