SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ તેમના સીદ્ધાન્તમાં લગ્ન વખતે જે ક્રિયા કરવામાં આવે છે તેના દાખલાઓ. (૧) ૫ ૭૧ કૃષ્ણયજુર્વેદ શાસ્ત્રમાં સીદ્ધ થાય છે. (વવા યજ્ઞ) (૨) પા. ૮૬ આ૫ તંબીય ગ્રાસુત્ર ખંડ ત્રીજો ૨ અબીકાને પુર્ણ આસ્તાથી માનનારને જૈન કહેવાયકે કેમ ? તેને આપ વિચાર કરશે. તિર્થંકર સિવાય બીજો કોઈ જેને બીજા દેવોને પુર્ણ આસ્તાથી માને નહીં. ૩ શું જૈનેને પણ બીજે ધર્મ માનવાની છુટ છે ખરી ? ૪ લાઇન કરેલા વાક પ્રમાણે પ્રભુ ઉપર પખાલમાં જે દુધ પાણુ અગર ફુલ ચઢાવીએ છીએ તે ચીજો પોતે જીવ અને જીવ ઉત્પન કરનારી છે તે પછી આસાતના થાય (લવાદના કહેવા પ્રમાણે ) તે આપણે વાપરવી કે કેમ ? ૫ આપણું અને તેના દહેરાનું અંતર ચાલીસથી પચાસ ફુટ લગભગ છે ત્યારે તેમના મંદીરમાં સંખ-ભેર–નોબત વાગતા હોય અને તેજ વખતે આપણા ધર્મગુરૂઓ ક્રિયા આપણી ધર્મશાળામાં કરતા હોય તે તે ક્રીયાઓમાં ખલેલ પડે કે નહીં ? તેમના શાસ્ત્ર મુજબ હવન હેમાદી કેવી રીતે થાય છે તે આપ અજ્ઞાનતી મીરભાસ્કરમાંથી જાણી લેશે. એટલે ચેકસ ખાત્રી થશે કે આ પણ તીર્થંકર પ્રભુની કેવી આશાતના થશે. બીજું આખા હિન્દુસ્તાનના જૈન તીર્થ તથા દેવાલયોમાં કે જ્યાં અન્ય દેવેની મુતિ ઓ છે તેમજ પાટણની અંદર પંચાસરજીના તિર્થમાં મહાદેવનું લીંગ છે તે તે અને બીજા દરેક ઠેકાણે આ લવાદને ચુકાદો કોર્ટમાં રજીસ્ટર થવાથી પુરાવા રૂપ રહેશે અને તેથી ગામોગામ ઝગડા થશે અને દરેક ઠેકાણે આ પ્રમાણે જગાઓ આપવી પડશે ત્યારે તીર્થોના ગૌરવને નુકશાન કરતા થશે ! વળી પંચાસરજીના દેરાસરજી (પાટણનું) ના સં. બંધમાં ચારૂપ જેવીજ ભાંજગડ ઉભી થવાનો સંભવ છે. અને ચારૂપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy