SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ફેંસલાની અંદર જેવી કહેવામાં આવે છે તેવી જૈન સિદ્ધાંતને બાધકારી હકીકત અમારા સમજવામાં આવતી નથી, તે આવા સામાન્ય કારણસર જૈન વર્ગમાં કલેશ “ ઉપસ્થિત કરે કઈ રીતે એગ્ય નથી. સામાપક્ષવાળા “એક જૈન ગૃહસ્થ ઉપર વિશ્વાસ મુકે એજ આપણે “ મગરૂર થવા જેવું છે....... વગેરે (વધુ માટે જુઓ પરિશિષ્ઠ ૨૬) રાય શેઠ કુંવરજીભાઈને નીચે પ્રમાણે પાંચ વાંધાઓ દર્શાવી પાંચ પ્રશ્ન પુછયા હતા: લવાદનામામાં લખાયેલા શબ્દો ૧ “અરસપરસ રહેવાસથી સનાતન ધર્મના સિદ્ધાંતની રૂઢિીઓ જૈન ધર્મના લોકમાં દાખલ થવા પામી છે જેવી કે લગ્નાદીક ક્રિયા.” ૨ કેટલાક જેનો અંબિકા વિગેરે દેવને પુર્ણ આસ્તાથી માને છે” “ ૩ “હરકેઈ જાતને હરકેઈ ધર્મ માનવાની છુટ છે” * ૪ જૈન ધર્મ મુજબ કેઈપણ જીવ ઉત્પન્ન કરનારી વસ્તુ દેવને સ્પર્શ કરવાથી તેમજ જન વિધિ કિયા વિરૂધ્ધ દેવનું સ્થાપન પુજન કે કિયા થાય તે શ્રી તિર્થંકર પ્રભુની આશાતના થઈ ગણાય છે” ૫ “પિતાની જગ્યામાં શાસ્ત્ર મુજબ શંખ, ભેર, નેબત વી ગેરે વાજીંત્ર વાગે તેમ હવન હેમાદી ક્રિયા થાય તેથી જૈન મંદીરના પ્રભુની આશાતના થવા ભય નથી. * અમારી માન્યતા ૧ સ્માર્સે પણ તેમના સિદ્ધાન્તની રૂઢીએ લગ્ન કરતા નથી અને જે કરે તે મહાન ખળભળાટ થાય તે પછી જેને તે કરેજ કેમ? અમારી’ એટલે આ પ્રશ્રને પુછનારાની માન્યતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy