SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સંધિ સમય વૃશ્ચિક રાશિ તા. ૨૩ મી અકબરે આવે છે અને તેનો પૂરે પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી તા. ૨૩ મીથી તે તા. ર૯ મી અકબર સુધીનો સમય એ તુલા અને વૃશ્ચિક રાશિને સંધિ સમય છે. આ સમયમાં જેમનો જન્મ થયો હોય તેઓ નવા વિચારો, નવી રીત-રસમોનાં શોધક હોય છે. સ્વતંત્ર બુદ્ધિવાળા, પિતાના મેમ્ભાને વળગી રહેનારા અને હઠીલા સ્વભાવવાળા પણ હોય છે. આ લોકો પોતાની બુદ્ધિથી મુશ્કેલીનો તેડ અજબ રીતે કાઢી તેમાંથી ઉગરી જાય છે. બીજાંઓને ઠપકે આપવામાં આ લેકે કુશળ હોય છે. આતારીખેમાં જન્મેલી કેટલીક નામાંક્તિ વ્યક્તિઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વાડાસિનોરના નવાબ સાહેબ કેશવચન્દ્ર સેન સીસ્ટર નિવેદીતા બીપીનચન્દ્ર પાલ પંડિત જવાહર નહેર સર રમન ચન્દ્રશેખર વેંકટ કીરે'–મશહૂર ભવિષ્યવેત્તા સાતમા એડવર્ડ પ્રેસીડન્ટ રૂઝવેલ્ટ પ્રેસીડન્ટ ગારશીલ્ડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy