SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ભામાશાહ રાણું ! મેવાડ ત્યાગી ન જવાય. દેશને આપણે સ્વતંત્ર કરે છે. ભીરૂ થઈને ભાગી ન જવાય. પ્રતાપે કહ્યું ભામાશાહ ! જીત થવાની નથી. હાથમાં તાકાત નથી. જવું એજ ઠીક છે. એવું ન બને મહારાજ ! ભામાશાહે કહેવા માંડયું જુઓ, મારા પૂર્વજોએ પુષ્કળ ધન એકઠું કર્યું છે. આપના ચરણમાં તે ધરું છું. પચીસ હજારના સૈન્યને બાર વર્ષ ચાલશે. મારા પઈસા તે આપના જ છે. સૈન્ય ભેગું કરે ને દેશને સ્વતંત્ર કરે. પ્રતાપ કહે, પ્રજાનું ધન મારાથી ન લેવાય. રાજા તે આપે, લઈ લે નહિ. ભામાશાહ બોલ્યાઃ મહારાજ ! મારા દેશને ખાતર હું મરવા પણ તૈયાર છું તે ધનની શી વિસાત? આવા વખતે કામ ન આવે તે એ ધન શા કામનું? આપને નહિ પણ મારી પ્રિય જન્મભૂમિને હું તે આપુ છું. પ્રતાપસિંહે કહ્યું ભામાશાહ ! તમારી ઉદારતા અને સ્વદેશપ્રેમને ધન્ય છે. મહાવીર અને જૈન ધર્મનું નામ તમે ઉજળું કર્યું છે. જેનેએ કે દેશપ્રેમ રાખવો તેને તમે દાખલો બેસાડયો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy