SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ દ્ર કુમાર આર્દ્ર કુમાર સભામાં બેઠા હતા. તેણે વેપારીઓને પૂછ્યું: ભલા વેપારીએ ! એ રાજાને કાઈ કુંવર છે કે ? વેપારી કહે, એમને ધણા કુંવર છે. તેમાં અભયકુમાર બુદ્ધિના ભંડાર છે. ગુણના નિધાન છે. વળી રાજાના પાંચસા પ્રધાનામાં તે વડા છે. ve વાહ ! ત્યારે તેમાં બહુ મજાની વાત. તેમને હું દાસ્ત બનાવીશ. શ્રેણિક મારા પિતાના દેદ્યસ્ત તે અભયકુમાર મારા દેસ્ત. આદન રાજા આ સાંભળી ખુશ થયા. કુંવરને આ વિચાર માટે શાખાથી આપી. આર્દ્રકુમાર કહે, તમે બધા જાવ ત્યારે મને મળીને જજો. મારા સદેશા લેતા જજો. : 2: વેપારીએ માલ વેચી રહ્યા. નવા માલ ખરીદી રહ્યા. એટલે સ્વદેશ જવા તૈયાર થયા. મળવા આ કુમાર પાસે આવ્યા. આર્દ્ર કુમારે મહા મોંધા મેાતી ને પરવાળાના દાભંડા તૈયાર કર્યો. પછી વેપારીઓને કહ્યું: અભયકુમારને આ આપજો ને કહેજો કે આર્દ્રકુમાર તમારા મિત્ર થવા ઈચ્છે છે. મિત્રની આ નજીવી ભેટ સ્વીકારો. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy