SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય * સ્વાધ્યાય કરવા લાયક દુહાઓ. (૧) દેવ જપુ અરિહંતને, ગુરૂ સેવું નિગ્રંથ; જીયાધમ પાળું સદા, એ મુક્તિના પ્રથ (૨) ગુણીજનાંકું વંદના, અવગુણ દેખ મધ્યસ્થ; દુ:ખી દેખ કરૂણા રહેા, મૈત્રી ભાવ સમસ્ત. (૩) રાજારાણા છત્રપતિ, હથિયન કે અસવાર; મરવું સને એક દિ' અપની અપની વાર. ૨૮: (૪) ધન વિના નિધન દુ:ખી, તૃષ્ણાવંત ધનવાન, કૈાન સુખી સંસારમાં, સબ જગ દેખ્યા છાન (4) આપ એટ્લે અવતરે, એક્લા મરતાં ડાય; મુળથી આપણા જીવનના, સાથી સગા નહિ દાય. નિશ્ચ"પૈસા ટકા વિનાના-સાચા ત્યાગી. મધ્યસ્થાનહિ ક્રોધ, નહિ પ્રશંસા. સમસ્તમ્યા. હશિયનકે દાગ્નિ ચેાના. દિતિવસ. અપની અપની દ્વાર=પાતપાતાના વારા આવતાં. સબ જગ દેખ્યા છાન=મધું જગત તપાસીને જોયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy