SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૮૭ સવાધ્યાય તમારે જે જે ફરજ બજાવવાની હોય તે ઉમદા મને બજાવજે. તેમાં કોઈ પણ રીતે તમને ઠપકો મળે તેવું વર્તન કરશે નહિ. પુરુષાર્થ એ વિજય પ્રાણ છે. કદી એને છોડશે નહિ. ગમે તેટલા કટ પડે પણ નાહિમ્મત થશે નહિ. જે લીધેલા કામ પાછળ લાગ્યા રહેશો તો વિજ્ય જરૂર તમારો જ છે. વખતની ખુબ કિસ્મત સમજજો. નકામે વખત ગુમાવતા નહિ, શકિત પ્રમાણે સઘળાં સારાં કામ આદરજો, બુરાનો ત્યાગ કરજો, એવું કશું કામ ન કરતાં જેથી પાછળથી પસ્તાવું પડે. દિવસભર કામ કરી રાત્રે સુવા જાવ ત્યારે થોડી વાર વિચાર કરો ઃ આજનું ધારેલું કામ કેટલું થયું ? કેટલું બાકી રહ્યું ? આજની લીધેલી પ્રતિજ્ઞાઓ કેટલી પાળી ? કેટલી તોડી ? કાંઈ સારું કામ થયું ? જે થયું હોય તે તે કરવાની ફરજ હતી, ન થયું હેય તે ફરજ ચુક્યા સમજજે. અને જો બુરું કામ થયું હેય તે શરમજે. બીજા દિવસે તેમ ન થાય તેવો નિશ્ચય કરજો. વળી વિચારજો કે આજે કાંઇ આગળ વધે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy