SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ સ્વાધ્યાય સહુ તરફ પ્રેમ બતાવવાની ઈચ્છા થાય; જગતમાં ધર્મની મોટાઈ બતાવી શકાય એવી શકિત આવે. હે નાથ ! મારા જીવનની ઝીણામાં ઝીણી ખખતે પણ વિવેક ને સાવધાનીવાળી થાયઃ જેમકે ખાવું, પીવું, હરવુ ફરવુ, બેોલવુ, વસ્તુઓ લેવી સૂકવી, નકામી વસ્તુઓ ફેંકી દેવી વગેરે. એ બધી ક્રિયાએ એવી રીતે થાય જેથી બીજાને જરા પણ નુકશાન ન થાય. હે નાથ ! મને કાંઇ ને કાંઇ તપ કરવાના મનેારથ થાવ. જો મારાથી ઉપવાસ, એકાસણા, આયંબિલ વગેરે ન બને તે છેવટે ઉણાદરીત્રત–ભુખ હાય તેથી બે કાળિયા આછું ખાવાના સયમ જરૂર કેળવાવ. હે નાથ ! મારામાં સેવા ભાવના પ્રગટે. જેથી દીનદુખી, આંધળાં પાંગળાં, ઘરડાં, આતમાં આવી પડેલાં માણસાને હું કાઇ પણ રીતે ઉપયોગી થઇ શકુ. હે નાથ ! મને સવારે ઉઠી આત્મચિંત્વન કરવાની ટેવ પડેા. સુતી વખતે દિવસના કામ સંભારી જવાની આદત પડા. જેથી હું મારી ભૂલો સુધારી આગળ વધી શકું. હે નાથ ! આપની નિરંતર સેવાભકિત કરવાનું મન થજો. કદી મારા દુર્ભાગ્યે એમ ન બને તે આછામાં આછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy