SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ મહારાજા સંપ્રતિ તેમણે બીજા કાઈના ધમ ને દુભવ્યો નથી. ધના માટે યુદ્ધેા કર્યા નથી. પેાતાની અદ્દભૂત વ્યવસ્થાથી તે ચારિત્રશાળી સાધુઓના ઉપદેશથી જ જૈનોની સંખ્યામાં વધારા કર્યા છે. તેઓ સાધુ થઈ શક્યા ન હતા પણ પોતાનીશકિત પ્રમાણે સંયમના વ્રત (બાવના વ્રત) પાળતા હતા. એ પ્રમાણે સંયમી જીવન ગાળતાં તેઓએ દેહુ છેડો. આજે પણ શત્રુ ંજય, ગિરનાર, નાંદાલ, રતલામ તથા બીજા ધણા ઠેકાણાનાં દહેરાસરા તેમના ખંધાવેલા કહેવાય છે. તેમણે કરાવેલી મૂર્તિ તા ઠેર ઠેર સભ ળાય છે. મેવાડથી બુંદીના રસ્તા પરને ઝાંઝ પરના કિલ્લા પણ તેમના જ કહેવાય છે. અને અશાકના નામે જાહેર થયેલા શિલાલેખા પણ તેમના જ છે એમ ણાનું માનવુ છે. આ મહારાજાના જેટલા ગુણગાન કરીએ તેટલાં એછાં છે. આવા અનેક મહાપુરૂષા પાકા ને જગતમાં શાંતિ ને પ્રેમની સ્થાપના કરનાર જૈન ધર્મના પ્રચાર કરો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy