SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદન મલયાગિરિ ૧૬૪ રાજા તથા તેના સિપાઈઓ બહાદુરીથી લડયા પણ ટકી શક્યા નહિ. થેડી વારમાં શત્રુઓ નગરના દરવાજા ઉઘાડી અંદર ધસ્યા. એટલે ચંદનરાજા તથા તેનું લકર જીવ બચાવવા નાઠું. ચંદનરાજા જલદી રાજમહેલમાં આવ્યા ને પોતાની રાણી મલયાગિરિ તથા બંને પુત્ર સાયર અને નીરને લઈને નાઠા. મહા મુશીબતે શત્રુની નજર ચુકવી તેઓ નગર બહાર નીકળી ગયા. : ૨ : નદીનાળાં ને બિહામણાં જંગલ પસાર કરતાં તેઓ દૂરદૂર ચાલ્યા જાય છે. રસ્તામાં કટાકાંકરાં આવે છે ને પગે લેહીની ધારે થાય છે જાળા જાંખરાં આવે છે ને વરે બધાં ચિરાઈ જાય છે. ભૂખ તે કકડીને લાગી છે. થાકથી શરીર પણ હવે કહ્યું કરતાં નથી. એટલે રાણીએ કહ્યું સ્વામીનાથ ! હવે શત્રુને ભય નથી. માટે પાસેના શહેરમાં અટકીએ. આ હાલતમાં આપણાથી આગળ નહિ જવાય. ચંદન કહે. પ્રિયા ! તારું કહેવું બરાબર છે. આપણે એજ નગરમાં ભીશું શુને આપ નશીબ અજમાવીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy