SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ સતી મયણરેહા ‘નમેા અરિહંતાણુ” ને યુગબાહુના પ્રાણ નીકળી ગયા. ધર્મ પ્રતાપે મરીને તે દેવ થયા. પહેરેગીરા મડદાંની આસપાસ વીંટળાઇ ગયા છે. મણિરથ ક્ષમા મળવાથી નાસી છુટયા છે. અદ્ઘિ મયણરેહા વિચારે છે: બન્યું આ રૂપ ! એણે ભાઈ પાસે પણ ભુંડું કામ કરાવ્યું. હજી પણ આ રૂપને માહીને મણિરથ નીચ કામ કરશે. વખતે મારા ચંદ્રયશને પણ ઠાર મારશે. માટે અહીથી પરદેશ ચાલ્યા જવું. ત્યાં જઇને મારા આત્માનું કલ્યાણ કરવું. આમ વિચારી તે ઉપવનની દિવાલ આગળ આવી. તે કુટ્ટીને બહાર પડી. અને પેાતાનાથી જવાય એટલા જોરથી જવા લાગી. :3: સવાર થતાં તે એક જંગલમાં આવી.ત્યાં ચાલતાં ખપેારે એક સરાવર આગળ આવી. ત્યાં હાથ, પગ, માટું ધાયાં ને ફળ ફુલ લાવી ભૂખ ભાંગી. પછી થાકી જવાથી એક ઝાડ નીચે સુતી, રાત્રિ પડી એટલે જંગલી જાનવરોના અવાજ થવા લાગ્યા. મયણુરેહા જાગીને જિનેશ્વરનું મરણ કરવા લાગી. ગમે તેવા ભયના વખતે નવકાર મંત્રનુંજ શરણ છે. અધીરાત થઇ એટલે તેનું પેટ દુઃખવા લાગ્યું. સવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy