SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ મહામત્રી ઉદાયન દુનિઆમાં પ્રખ્યાત છે. હજારા લૉકા આવે છે. દેવદન કરે છે તે પવિત્ર બને છે. ઉદાયન પૂજા કરે છે. પ્રભુને પુષ્પ ચડાવે છે એટલામાં દષ્ટિએ પડયા એક મોટા ઉંદર, ધીમી ચાલે ઉંદર આવ્યા. દીવામાંથી દીવેટ લીધી ચડપ લઈને પેસી ગયા એક મેાટી ફાટમાં. ઉદાયનને વિચાર થયો લાકડાનું આ મંદિર છે. તેથી પ્રાટ પડી છે. મંદિર ઢાય પથ્થરનું તે બળવાના ભા નહિ, સડવાના ભેા નહિ. ફાટવાના ભા નહિ. માટે ફરી નર્યો પથ્થરનું મંદિર બંધાવવું. આમ વિચાર કરી ત્યાંથી ચાલ્યા. લશ્કર ભેગા થઈ ગયો. પછી જખ્ખર લઢાઈ થઇ. મુડદાંના તેા ઢગલા થયા. આમ રખડે ને તેમ રખડે, બીહામણાં ને ભયકર લડાઈ લાંબા વખત ચાલી. કાણુ જીતશે ને કાણુ હારશે તેનું કાંઇ કહેવાય નહિ. મહા મહા મહેનતે સાસર રાજાને હરાવ્યા. ઉદાયન જીત્યેા. પણ તેને ધણા ધા પડયા.ઉડા ઉંડા ધા પડયા. ગણત્રી વગરના ઘા પડયા. * જીવવાની આશા નથી. મરણ પથારીએ સુતા છે. ધર્મ પ્રેમી ઉદાયન તાય ધર્મ ભૂલતા નથી. મનમાં બહુ બહુ * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy