SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સતકર્ષક અને પ્રપ્રદ એ શબ્દો અનુક્રમે પોતાના ધર્મ' અને ‘ખીજાના ધર્મ' એ અર્થમાં ખારમા લેખમાં વપરાયા છે. " આથી પાખડ એ બૌદ્ધોના શબ્દ નથી ( એ જૈન શબ્દ જ છે) એમ કાણુ કહી શકે ? वचगुति , ખડકલેખ નં. ૭ અને ન. ૧૨ માં વત્તુતિ શબ્દ વપરાયેલ છે, એમ કહીને, એ શબ્દ જૈનધર્મના જ શબ્દ છે એમ લેખકે જણાવ્યું છે. ખડકલેખ નં. ૭ માં ‘વતિ’એ શબ્દ વપરાયે જ નથી. એ શબ્દ ૧૨ મા લેખમાં જ વપરાયેલ છે. વદ્યુતિ ને મળતા બોદ્ધ શબ્દ વાૌનેય છે. આ સંબંધમાં, નિમ્ન પ્રમાણ જાણવાજોગ છે: = તીન મૌનેય ( મૌન ) જાય, વા॰, મન—મૌનેય । —વુનર્સ્થા, પૃ. ૪૨૧ ‘મૌનેય” શબ્દ ‘ગુપ્તિ’ ના જ વાચક છે. આથી તીન મૌનેય એટલે ત્રણ ગુપ્તિએ એવા સ્પષ્ટ અર્થ થઈ શકે છે. બૌદ્ધો આ રીતે મનાગુતિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એમ ત્રણ ગુપ્તિએ માને છે. ભાજીના લેખમાં, મૌનેયત્તે નામક એક બૌદ્ધ ગ્રન્થના Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034472
Book TitleAshokna Shilalekho Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1936
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy