SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સંપ્રતિ મહારાજાએ જે જે સત્કાર્યો કર્યા હોય તે સવ અહાર આવે એ સર્વથા ઇષ્ટ છે; પણ તેમ કરતાં, તેમની કીર્ત્તિ ખાટી રીતે વધારવાના કે તેમણે જે કાર્યાં ન કર્યાં હાય તે તેમનાં ગણવાના કે ગણાવવાના પ્રયાસ નજ થવા જોઇએ એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. એવુ” થાય તા, ખીજાની વસ્તુ પાતાની તરીકે અપનાવવાના પ્રયત્ન કરવાના આક્ષેપ, એવા પ્રયત્ન કરનાર તેમજ તેના ધર્મબ એ ઉપર થવાના સંભવ છે એ દેખીતુ છે. ડા. શાહના ઉપર્યુંક્ત લેખમાં, મહારાજા સંપ્રતિની કીર્ત્તિ ખોટી રીતે વધારી દેવાના અનેક પ્રયાસે। થયા છે. તેમના એ પ્રયાસે યથાયેાગ્ય રીતે સમજવા માટે, આપણે પ્રથમ મહારાજા સંપ્રતિનાં જીવનથી પરિચિત થવું અને તેમનાં જીવનનાં કેટલાંક કાર્યાંની ઝાંખી કરવી એ આવશ્યક છે. સમ્રાટ્ સપ્રતિ મગધપતિસમ્રાટ્ સંપ્રતિ ભારતવર્ષના ઇતિહાસમાં મશહુર છે. જૈન સમ્રાટ્ તરીકે, તેમનું નામ પ્રાચીન તેમ જ અર્વાચીન જૈન ગ્રંથામાં સુવિખ્યાત છે. તેમના જ ભગીરથ પ્રયત્નાથી, જૈનધમ સકુચિત વસ્તુલ ( circle ) માંથી ખહાર આન્યા હતા અને તેના ખૂણે ખૂણે પ્રચાર થવાથી, જૈનધર્મના અનુયાયીઓની સ ́ખ્યા ખૂબ વધી હતી. સંપ્રતિ મહારાજાએ ભારતવર્ષની બહારના અનેક દેશમાં પણ ધપદેશક માકલ્યા હતા. સુપ્રસિદ્ધ યુરોપીયન અને ભારતીય વિદ્વાના પણ આ વાત હવે માન્ય રાખે છે. સંપ્રતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034472
Book TitleAshokna Shilalekho Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1936
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy