SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ–સુધાસિયુ (૧૨૪) સુધાબિંદુ ૧ હું. ગાય » ણીય શાબ્દિક વ્યુત્પત્તિ પ્રમાણે તે દરેક શબ્દોના એવાજ અમર્યાદિત અર્થ થાય છે, પણુ અમુક શબ્દ અમુક પ્રકારના મર્યાદિત અર્થ કરવામાં આવે ત્યારેજ એ શબ્દ એના અને બતાવી શકે છે! અન્યથા તેા ગમે તેને એ શબ્દ લગાડી શકાય ! જેમકે ગો શબ્દ, આ શબ્દની શુષ્ક વ્યુત્પત્તિ “રીતિ નોઃ ” “જાય (ચાલે) તે એ પ્રમાણે માસને પણ એ શબ્દ લાગુ પડી શકે, કુતરા, બિલાડા અને ઘેાડગધેડા જેવાને પણ એવીજ રીતે લાગુ પડે. છતાં આવા ઉપયાગ આપણે વ્યવહારમાં નથીજ અનુભવતા. એટલે nો શબ્દના અર્થ કેવળ ગાય, મેલમાંજ મર્યાદિત કરવામાં આવ્યા છે! એજ પ્રમાણે અહિં પણ મ શબ્દથી આપણને ઇષ્ટ અર્થ કાઢવા માટે કેવળ એની શુષ્ક વ્યુત્પત્તિનેજ માત્ર ન વળગી રહેતાં એના ભાવમાં જવાની જરૂર રહે છે, અને એ ભાવ ખરાખર સમજવા માટે એની વ્યુ' ત્તિમાં અમુક શબ્દો વધારવા પડે છે! એટલે આ પ્રમાણે જૈનશાસ્ત્રકારે ભવન વ્યુત્પત્તિ કરતાં ક્રમાવ્યું છે કે—“ મતિ નર્મવરાતિના ગાળિનો પ્રશ્મિન ત્તિ મત્ર એટલે કે જેમાં પ્રાણી કર્મને આધીન થઇને રહે તેનું નામ ભવ ! ભલા મૈં ધાતુને ઋ પ્રત્યય લગાડવાથી મૂત્ર શબ્દ અને છે. તેા પછી એ મત્ર શબ્દની વ્યુત્પત્તિમાં “ધર્મવરાતિના માળિનઃ ” એવુ પદ કયાંથી આવ્યું ? ન તે! એમાં મેવરાવી એવુ પદ મળે છે કે ન એમાં માળી શબ્દનો સમાવેશ થાય છે. છતાં એને અહિં લેવાના શે। અર્થ ? મહાનુભાવા ! આ વાત શરુઆતમાં ઉપર કહી ગયા કે અમુક શબ્દનેા મર્યાદિત ઈષ્ટ અર્થ કરવામાં અમુક વધારાના શબ્દોને પ્રયાણ કરવા પડે છે, આ તેા તમારા રાજના અનુભવની વાત છે, અને વળી અહિં તે સૂત્ર, સિદ્ધાંતની વાત છે એટલે સૂત્રાની વ્યાખ્યામાં તે અનેક શબ્દો અધ્યહાર સમજવા પડે છે! જે આ અયહાર માનવાના નિયમ કાઢી નાખવામાં આવે તે કાઇપણુ સૂત્રની યથાસ્થિત વ્યાખ્યા નજ થઇ શકે ! જ્યાં જ્યાં જેવા શબ્દોની અનિવાર્ય આવશ્યક્તા હાય ત્યાં તે શબ્દ ઉપરથી સમજીજ લેવા પડે છે. દાખલા તરીકે-આપણે બધાય એલીએ છીએ કે “ફ્ળો મંગરુમુક્ત્તિક” હવે આ પદને બરાબર સમજવા માટે એની વ્યાખ્યા કરતી વખતે ક્રિયાવાચક કોઈપણ શબ્દ આપણે ઉપરથી સમજી લેવા પડે છે, કારણ કે-ક્રિયાપદ વગર વાકય ખનીજ શકતુ નથી.. સિદ્ધાંતકારાનું પણ વચન છે કે-સોવાળ મૂનિ એટલેકે સૂત્રામાં હુંમેશાં (અમુક વસ્તુ) અયહાર હાયજ છે! એટલે સૂત્રાની વ્યાખ્યા કરતી વખતે એ અયહાર પટ્ટા ઉમેરી લેવા પડે છે. આ સ્થાને એક વાત જરૂર સમજવાની છે કે-અમુક સૂત્રામાં કયા પો અધ્યહાર લેવા એ સમજવું બહુ કઠિન છે. એ અધ્યાહાર પદોને શેાધી કાઢવાનુ` કા` દરેક માસની બુદ્ધિ માટે શકય નથી. એટલાજ માટે સૂત્રાની વ્યાખ્યા કરનાર માણ્સ મહાજ્ઞાની જોઇએ અને સાથે સાથે ચારિત્ર શીલ જોઇએ કે જેથી સૂત્રના પ્રતિપિત્સિત અને ખરાબર સમજી શકે અને તેને અનુકૂળજ શબ્દો અધ્યહાર તરીકે સમજે ! ગમે તે સુત્રમાં ગમે તે પદ અય્યહાર લેવામાં આવે તે તા સંસારમાં સૂત્ર નામની કોઇ વસ્તુજ ન રહી શકે? કારણ કે તે પછી તા દરેક માણસ પોતાને ગમતા સિદ્ધાંત (?)નું પ્રતિપાદન થઇ શકે તેવા શબ્દો ઉમેરીને ગમે તે સૂત્રમાંથી ગમે તેવા અર્થ ઉપજાવી શકે! કહેવાનું તાત્પ એ છે કે એક શબ્દ ય સૂત્રને ઇચ્છિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat : www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy