SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પર આદર્શ જૈન નની “કડકાઈ ઘણીવાર અંધ ઘેટાંઓને ખૂંચે છે. કારણ! કારણ સ્પષ્ટ છે કે, અનિષ્ટ કર્મોની સપ્તમાં સપ્ત હાજરી લેવા જેટલે “જૈન” સદા જાગૃત છે. જનનું સ્વતંત્ર માનસ ને શક્તિ જગતમાં અને ખી સંસ્કૃતિ રચે, ને વિકસાવે : પ્રયોગે પ્રયાગમાંથી પ્રેરણું પામી પિતાના જીવનને ચેમેરથી પાંગરવા દે. ભવિષ્યના પથની દિશા નકકી કરી, ગમે તેવી મહાન શક્તિઓ સાથે હેડ ખેલે, લેકષ્ટિના મેલાં કાચ સાફ કરી સામાજિક ગંદકીને નિવેડો લાવવા મથે, ને રાજીવનના વાતાવરણમાં હારા દેશ નાં ગુંજનથી શુદ્ધિ, ચૈતન્ય ને જેશ પૂરેઃ દુનિયાના પ્રવાહમાં તણાવાને બદલે દુનિયાને જ જેન પિતાની તરફ ખેંચે છે. Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy