SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન ( પાપથી ડરે, પણ પાખંડ કરતાં પાપને જૈન સારૂં ગણે. રૂઢી કરતાં ઉપયેગીતા ’ ને જ વધાવે છે. * ૪૯ જનના ત્યાગમાં રસ ને સૌરભ છે, આત્મકલ્યાણ ને વિશ્વલ્યાણના સુંદર ભેટ છે. જૈનની શક્તિ સહાર કાજે નથી; એ તે અશકતાને આરામ આપે, શુભના મંડાણ કરે, ને અશુભના નાશ કાજે છે. પેટ ઘસીને ‘ગમે તેમ' જીવવા કરતાં મૃત્યુને જૈન વહેલું પસંદ કરે છે, પવિત્રતા ને સ્વતંત્રતા જળવાય તે મૃત્યુને પણ હર્ષથી નાતરે જીવે છે જન-આદર્શ જૈન આત્માના પૂર વૈભવથી, મરે છે પણ જૈન છેઃ આત્માના પૂર વૈભવમાં ! ** * Utility. Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy