SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ અને તે શોક કહેવાય છે. શોકનું મુખ્ય કારણ એટલું જ જ્ઞાન મૃત તથા અનુભવ રૂપે મળે ઇષ્ટ વિયોગ હોય છે, કોઈક વેળા વગર ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું કહેવાય છે. કારણે પણ સંભવે છે. શ્રુતકેવળીપણું, ઉત્કૃષ્ટ – શૌચ (ઉત્તમ) - શૌચ એટલે શુચિતા કે પવિત્રતા. (અ) સમ્યકજ્ઞાન કેમ મેળવાય ત્યાંથી શરૂ કરી, આત્માના આશ્રયે લોભ કષાયના અભાવરૂપ શ્રેણિ માંડી કેવળજ્ઞાન કઈ રીતે લઇ પ્રગટતું શાંતિસ્વરૂપ તે શૌચધર્મ, સમ્યક્દર્શન શકાય તેની યથાર્થ જાણકારી ઉપરાંત સહિતની વીતરાગી પવિત્રતા તે ઉત્તમ સૃષ્ટિરચનાની સમગ્ર જાણકારી આત્માર્થે શૌચધર્મ છે. આવે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું પ્રગટે છે. શ્રદ્ધા (ચતુરંગીયનું અંગ) - સાચા મોક્ષમાર્ગની (બ) કેવળી પ્રભુને વર્તે છે એટલું જ જ્ઞાન જાણકારી આવ્યા પછી, આ માર્ગ સાચો છે, શ્રુતરૂપે મળે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું અને મારે પાળવો છે, એવા ભાવમાં આવવું કહેવાય છે. તે શ્રદ્ધા. શ્રુતકેવળીપણું, જઘન્ય - સમ્યકજ્ઞાન કેમ મેળવાય શ્રમ (ચતુરંગીયનું અંગ) - સધર્મમાં શ્રદ્ધા કર્યા ત્યાંથી શરૂ કરી, શ્રેણિ માંડી કેવળજ્ઞાન કઈ પછી તેનું યથાર્થ પાલન કરવા માટે પુરુષાર્થ રીતે લઈ શકાય તેની યથાર્થ જાણકારી આત્માર્થે કરવો તે શ્રમ. આવે ત્યારે જઘન્ય શ્રુતકેવળીપણું આવે છે. શ્રુતજ્ઞાન - શબ્દમાં ઉતારી શકાય તેવો જ્ઞાનવ્યાપાર શ્રમણપણું - સત્ય શ્રમ કરી આત્માનાં શુધ્ધ તે શ્રુતજ્ઞાન. સ્વરૂપને પ્રગટ કરવાનું કાર્ય. શ્રુતિ (ચતુરંગીયનું અંગ) - મનુષ્યનું શરીર પ્રાપ્ત શ્રાવક - ચોથા પાંચમા ગુણસ્થાને વર્તતા ગૃહસ્થને કરી સદ્ધર્મને સાંભળવાનો યોગ મળવો. શ્રાવક કહે છે. શ્રેણિ - આઠમાથી તેરમા ગુણસ્થાન સુધીનો શ્રાવિકા - ચોથા પાંચમા ગુણસ્થાને વર્તતી | વિકાસ જીવ માત્ર બે ઘડીમાં કરી શકે છે ગૃહિણીને શ્રાવિકા કહે છે. તેથી તે શ્રેણી કહેવાય છે. આઠમાથી બારમાં શ્રુતકેવળીપણું – સમ્યકજ્ઞાન કેમ મેળવાય ત્યાંથી ગુણસ્થાન સુધીના દરેક સ્થાને જીવ વધુમાં વધુ શરૂ કરી, શ્રેણિ માંડી કેવળજ્ઞાન કઈ રીતે લઇ અંતમુહૂર્તકાળ સુધી રહે છે અને ઓછામાં શકાય તેની યથાર્થ જાણકારી આત્માર્થે આવે ઓછો એક સમય ટકે છે. શ્રેણી બે પ્રકારે કહી ત્યારે જધન્ય શ્રુતકેવળીપણું આવે છે. આ છેઃ ઉપશમ અને ક્ષપક. જાણકારીમાં સૃષ્ટિરચનાની સમગ્ર જાણકારી ષડ્રદર્શન/ ષદર્શન - બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, ભળે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું પ્રગટે છે. જૈન, મિમાંસાક અને ચાર્વાક એ છ દર્શન બીજી રીતે કહીએ તો શ્રી કેવળ પ્રભુને વર્તે છે ગણાય છે. ૬૧
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy