SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ શક્તિ તેમનામાં હોવાથી તેમનાં શરીર શકતાં નથી, તે તેમના આત્માનો અમનો વૈક્રિય કહેવાય છે. તેમનાં શરીરમાં હાડકાં પુરુષાર્થ છે. હોતાં નથી. શમ, ઉપાધ્યાયજીનો - ઉપાધ્યાયજીમાં પોતાના વૈયાવૃત્ય (વૈયાવચ્ચ) તપ - વૈયાવૃત્ત એટલે સેવા. ગુરુના રાગ કરતાં ધર્મની પ્રભાવના તથા પાત્ર જીવની જરૂરિયાત પ્રમાણે સમભાવથી પ્રરૂપણા કરવાના રાગ વિશેષ હોય છે. આ સેવા તથા આસનાવાસના કરવી. ભાવને લીધે “ધર્મનો માર્ગ સહુ જીવો પામો વૈરાગ્ય - વૈરાગ્ય એટલે સંસારથી છૂટવાની તથા તેમાં ક્ષતિ ન રહે એવી ભાવનાને સમર્થ ભાવના, સંસારના ભોગઉપભોગમાં જવાના કરનાર આચાર્યો પાસેથી અભિસંધિજ વીર્યનું ભાવની મંદતા. દાન માગે છે, કે જેથી પોતાના ગુરુની ક્ષતિ વ્યતિક્રમ - દોષ કરવાની વૃત્તિ સેવવી. પોતાથી બોધાતા માર્ગમાંથી નીકળી જાય. આવા કર્તાપણાના ભાવને લીધે જે અભિસંધિજ વ્યવહાર અંતરાય – સંસારના ઇચ્છિત પદાર્થોની વીર્ય તેઓ સર્વ આચાર્ય પાસેથી મેળવે તેને પ્રાપ્તિ થવા ન દે, તે પ્રાપ્તિથી વંચિત રાખે આકાર અને સ્થિરતા આપવા તેઓ પોતાનું તે વ્યવહાર અંતરાય. અનભિસંધિજ વીર્ય ઉમેરે છે. આ થકી સર્વ વ્યવહારનય - રોજિંદા જીવનની પ્રવૃત્તિની ઉપાધ્યાયજી થકી એકસરખો માર્ગ જ બોધાય અપેક્ષા. છે જેથી મુમુક્ષુને શ્રમ કરવા માટેનું માધ્યમ વ્યવહારશુદ્ધિ – વ્યવહારની પ્રવૃત્તિ કરતી વખતે સમાન જ રહે. આ છે ઉપાધ્યાયજી નો અમનો અન્ય જીવ ઓછામાં ઓછા દૂભાય તથા પુરુષાર્થ. હણાય તે માટે ઉપયોગપૂર્વક વર્તવું તે. શમ, ગણધર, આચાર્યનો – ગણધર પ્રભુ તેમના વ્યવહાર સમકિત - નિશ્ચયથી વ્યવહાર સમકિત બોધ દ્વારા શબ્દદેહની સાથે સાથે ચારિત્રદેહ જુઓ. રૂપ ચેતનત્વ પણ ગુપ્ત માધ્યમથી આચાર્યને વ્રત - નિયમ. બોધતા હોય છે, જેનો આધાર લઈ આચાર્ય શમ - ઉદયમાં આવેલા અને આવવાના કષાયોને પણ પોતાનાં ચારિત્રપાલનની શુદ્ધિ વધારી, શાંત કરવા તે શમ. ઉપયોગની શુદ્ધિ તથા તીક્ષ્ણતા વધારતા જાય છે. પરિણામે ઉપાધ્યાય તથા સાધુસાધ્વીરૂપ શમ, અરિહંતપ્રભુ, કેવળ પ્રભુનો - શમ એટલે એમના શિષ્યગણ એ બોધને યથાર્થ રીતે સ્વરૂપસ્થિરતાથી પ્રગટતી શાંતિ. કેવળીપ્રભુ ચેતનમય કરી શકે. આ છે ગણધર તથા હલનચલન, શ્વાસોશ્વાસ, બોધ આપવો આદિ આચાર્યનો શમ ગુણ. ક્રિયાઓ કરવા છતાં એક પણ ઘાતકર્મને એક સમય માટે પણ તેમના આત્મા પર સ્વીકારતા શમ, સાધુસાધ્વીનો – અન્ય પરમેષ્ટિના શમનો નથી. એક અંશે પણ ઘાતકર્મ તેમને ચીટકી. આધાર લઈ, પોતાના વિકાસની અંતરાયો પ૮
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy